________________
૨૫ના ઉદયની જેમ ઉચ્છવાસવાળા ર૬ના ઉદયના-૬ ભાંગા થાય છે.
કોઈક બાદરપર્યાપ્તા એકેડને ઉચ્છવાસનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બાઇએકેતુને ૨૫ + ઉદ્યોત = ૨૬નો ઉદય હોય છે.
ઉદ્યોતનો ઉદય બાદરપર્યાપ્તા એ કેને જ હોય છે. સૂક્ષ્મએકેન્દ્રિયને નથી હોતો. તેથી ૨૫ના ઉદયના-૬ ભાંગામાંથી સૂક્ષ્મના ઉદયવાળા બે ભાંગા કાઢીને બાકીના-૪ ભાંગાની જેમ ઉદ્યોતવાળા ૨૬ના ઉદયના-૪ ભાંગા થાય છે. (૧) બા૦૫૦ એકેને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-પ્રત્યેક-યશ=૨૬નો, (૨) બા૦૫૦ એકેને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-પ્રત્યેક-અયશ=૨૬નો, (૩) બા૦૫૦ એકે)ને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-સાધાશ=૨૬નો. (૪) બા૦૫૦ એકેડને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-સાધા-અયશ=૨૬નો, ઉદય હોય છે. એ રીતે, ઉદ્યોતવાળા ર૬ના ઉદયના-૪ ભાંગા થાય છે.
આપનો ઉદય બાદરપર્યાપ્તાપ્રત્યેકએકે)ને (બા૦૫૦ પૃથ્વીકાયને) જ હોય છે. બા૦૫૦ સાધારણ એકેતુને અને સૂક્ષ્મ એકેને હોતો નથી. એટલે ૨૫ + આતપ = ર૬ના ઉદયના બે ભાંગા જ થાય છે. (૧) બાવ૫૦ એકેડને ૨૧ની સાથે આતપ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-યશ=૨૬નો, (૨)બા૦૫૦એકેને ૨૧ની સાથે આતપ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૬નો, ઉદય હોય છે. એ રીતે આતપવાળા ર૬ના ઉદયના બે ભાંગા જ થાય છે.
વૈ૦ વાઉકાયને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી તેથી વૈ૦ વાઉકાયને ૨૫ + ઉચ્છવાસ = ૨૬ ઉદયનો-૧ ભાંગી જ થાય છે.
ઉચ્છવાસવાળા-૨૬ના ઉદયના....૬ ભાંગા, ઉદ્યોતવાળા ર૬ના ઉદયના .........૪ ભાંગા, આતાવાળા ૨૬ના ઉદયના......... ૨ ભાંગા, વૈવવાઉકાયનો-૨૬ના ઉદયનો.૧ ભાંગો,
કુલ- ૧૩ ભાંગા થાય છે. ૨૭૪