Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 271
________________ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. અને વૈક્રિયમનુષ્યની જેમ આહારકશરીરી મુનિભગવંતને પણ રપ/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને પરાઘાત-ઉચ્છવાસ, સ્વર વગેરેનો ઉદય હોતો નથી. તેથી લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયાદિને પોતપોતાના ઉદયસ્થાનમાંથી પ્રથમના બે જ ઉદયસ્થાન હોય છે. લબ્ધિ-અપર્યાપ્તા એકે)ને ૨૧/૨૪ નું ઉદયસ્થાન હોય છે. લબ્ધિ-અપવિકલ૦-તિo૫૦-મનુષ્યને ૨૧/ર૬નું ઉદયસ્થાન હોય છે. દેવ-નારકો લબ્ધિ-પર્યાપ્તા જ હોય છે.... કેવલીભગવંતને ઉદયમાં આવતી પ્રકૃતિ - જે કેવલીભગવંતને તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે. તે તીર્થકર કેવલીભગવંત કહેવાય છે અને બાકીના કેવલીભગવંતને સામાન્ય કેવલી કહે છે. * વિગ્રહગતિમાં કાર્મણકાયયોગીમનુષ્યને ઉદયમાં આવતી ૨૧ પ્રકૃતિમાંથી આનુપૂર્વી વિનાની ૨૦ પ્રકૃતિનો ઉદય કાર્મણકાયયોગીકેવલીને કેવલી સમુદ્યાતમાં ૩/૪/પ સમયે હોય છે. અને તે જ સમયે તીર્થંકર કેવલીભગવંતને ૨૦ + જિનનામ = ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે. * ઉત્પત્તિસ્થાને આવેલા મનુષ્યની જેમ સામાન્ય કેવલીભગવંતને કેવલી સમુદ્યાતમાં ૨/૬/૭ સમયે ૨૦ + ઔદ્ધિક + ૧૭ સંઘયણ + ૬ સંસ્થાનમાંથી-૧ + પ્રત્યેક + ઉપઘાત = ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને તે જ સમયે તીર્થકરકેવલીને ૨૧ + ઔદ્રિક + ૧લુ સંઘયણ + ૧૯ સંસ્થાન + ઉપઘાત + પ્રત્યેક = ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. | * ભવસ્થમનુષ્યની જેમ ભવસ્થસામાન્યકેવલી ભગવંતને અને કેવલીસમુદ્ધાતમાં ૧લા/૮મા સમયે ૨૬ + પરાઘાત + ઉચ્છવાસ + ૨૬૨

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306