Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh
View full book text
________________
નથી. તેથી એકે©પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના...૪૦
વિકલે પ્રા. ૨૫/૦૯૩૦ના બંધના . ૫૧ અપ૦તિર્યંચ પંચે પ્રા૦૨૫ના બંધનો... ૧ અ૫૦મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધનો... ૧ નરકમા૦૨૮ના બંધનો .................. ... ૧ અપ્રાયોગ્ય-૧ના બંધનો ...
કુલ- ૯૫ ભાંગા હોતા નથી. શુક્લલેશ્યામાર્ગણા
કર્મગ્રંથનાં મતે શુક્લલેશ્યાવાળા જીવો મનુષ્યપ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે એટલે શુક્લલેશ્યાવાળા જીવો..
મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/ર૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે.
અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે એટલે શુક્લલેશ્યામાર્ગણામાં ૨૮ર૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. શુકલેશ્યામાર્ગણામાં મનુષ્યપ્રા૦ ર૯/૩૦ના બંધના ...૪૬૧૬
દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના. ૧૮ અપ્રાયોગ્ય ૧ના બંધનો.... ૧
કુલ ૪૬૩૫ ભાંગા ઘટે છે. બાકીના ૯૩૧૦ ભાંગા ઘટતા નથી કારણ કે શુક્લલેશ્યાવાળા જીવો તિર્યંચમાં, લબ્ધિ-અપર્યાપ્તમાં અને નરકમાં જતાં નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય, અપર્યાપ્તપ્રાયોગ્ય અને નરકપ્રાયોગ્ય બંધ કરતાં નથી. એટલે તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮ બંધભાંગા, અપમનુપ્રા ૧ ભાગો અને નરકપ્રાયોગ્ય-૧ ભાંગો (કુલ-૯૩૧૦ ભાંગા) ઘટતા નથી.
૨૫૪

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306