________________
સૂમસંપરામાર્ગણા -
સૂક્ષ્મસંપાયમાર્ગણા ૧૦મા ગુણઠાણે જ હોય છે ત્યાં ૧નું એક જ બંધ સ્થાન હોય છે અને ૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે. ત્યાં કોઈપણ ગતિપ્રાયોગ્ય બંધ ન હોવાથી બાકીના બંધમાંગા ઘટતા નથી. યથાખ્યાત સંયમમાર્ગણાઃ
યથાખ્યાતચારિત્ર ૧૧ થી ૧૪ ગુણઠાણામાં હોય છે તે વખતે નામકર્મનો બંધ હોતો નથી. તેથી તે માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા ન ઘટે. દેશવિરતિગુણઠાણાની જેમ...
દેશવિરતિમાર્ગણામાં ૨ બંધસ્થાન ૧૬ બંધભાંગા ઘટે છે. અવિરતિમાર્ગણા -
અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેમાં ચારેગતિના જીવોનો સમાવેશ થાય છે. એટલે તિર્યંચ-મનુષ્યો. એક0પ્રા૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલે પ્રા. ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય- ૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યો......... દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો... તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે અવિરતિમાર્ગણામાં ર૩રપ/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન ઘટે છે. અવિરતિમાર્ગણામાં. એકે પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના કુલ -૪૦
વિકલે પ્રા. ૨૫/૨૯/૩૦ના બંધના કુલ ૫૧ તિ૦પંચે પ્રા૦ ૨૫/૨૯૩૦ના બંધના કુલ....૯૨૧૭ મનુOપ્રા૨૫/૨૯૩૦ના બંધના કુલ ૪૬૧૭
૨૪૯