Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 259
________________ દેવપ્રાયોગ્ય ૨૮/૨૯ના બંધના.. નરકપ્રાયોગ્ય ૨૮ના બંધનો ૧૬ કુલ ૧૩૯૪૨ ભાંગા ઘટે છે. બાકીના-૩ ભાંગા ઘટતા નથી. કારણ કે આહારકદ્વિકનો બંધ અપ્રમત્ત સંયમી જ કરે છે. તેથી દેવપ્રાયોગ્ય-૩૦/૩૧ના બંધનો ૧+૧=૨ ભાંગા અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ... ચક્ષુદર્શનમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. અચક્ષુદર્શનમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ... અવધિદર્શનમાર્ગણામાં પ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે. કેવળદર્શનમાર્ગણાઃ કેવળદર્શનીને નામકર્મનો બંધ હોતો નથી. તેથી કેવળદર્શન માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા ન ઘટે. લેશ્યામાર્ગણાઃ બાદરપર્યાપ્તપૃથ્વીકાયમાં, બાદરપર્યાપ્તઅકાયમાં અને પ્રત્યેક વનસ્પતિકાયમાં કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. બાકીના એકેન્દ્રિયને, વિકલેન્દ્રિયને, લબ્ધિ-અપર્યાપ્તાને કૃષ્ણાદિ-૩ લેશ્યા જ હોય છે અને સંશી તિર્યંચ-મનુષ્યને કૃષ્ણાદિ-૬ લેશ્યા હોય છે. ભવનપતિ-વ્યંતરને કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. જ્યોતિષ્કને તેજોલેશ્યા જ હોય છે. પહેલા-બીજા દેવલોકના દેવોને તેજોલેશ્યા હોય છે. ૩ થી ૫ દેવલોકના દેવોને પદ્મલેશ્યા હોય છે. સિદ્ધાંતના મતે ૬ઠ્ઠા દેવલોકથી શુક્લલેશ્યા હોય છે અને કર્મગ્રંથનાં મતે ૮મા દેવલોકથી શુક્લલેશ્યા હોય છે. ૧લી-૨જી નરકમાં કાપોત, ત્રીજી નરકમાં કાપોત-નીલ, ૪થી નરકમાં-નીલ, પાંચમી નરકમાં નીલ-કૃષ્ણ અને ૬ઠ્ઠી-૭મી નરકમાં ૨૫૦

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306