________________
મતિજ્ઞાનમાર્ગણામાં.... તિર્યંચો. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યો. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે.
શ્રેણિયતમનુષ્યો.. અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો.. મનુષ્યપ્રાયોગ્ય ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. તેથી મતિજ્ઞાનમાર્ગણામાં ૨૮ર૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણામાં...દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના ....૧૮
મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના... ...... મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના... ......... અપ્રાયોગ્ય-૧ના બંધનો...... ......
કુલ – ૩૫ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૯૧૦ ભાંગા ઘટતા નથી. કારણ કે ચારગતિના મતિજ્ઞાની નરકમાયોગ્ય અને તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી નરકમાયોગ્ય-૧ ભાગો અને તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮ ભાંગા ઘટતા નથી. તથા સમ્યગ્દષ્ટિ દેવ-નારકો પર્યાપ્ત મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. અપર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય૨૫ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. અને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના ૪૬૦૮ ભાંગામાંથી ૮ ભાંગા જ ઘટે છે. કારણ કે સમ્યકત્વગુણઠાણે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ જ વિકલ્પ બંધાય છે. બાકીની બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે. એટલે ર૯ના બંધના-૮ ભાંગા જ ઘટે છે. બાકીના ૪૬૦૦ ભાંગા ઘટતા નથી. તેથી મતિજ્ઞાનમાર્ગણામાં કુલ- ૧ + ૯૩૦૮ + ૧ + ૪૬૦૦=૧૩૯૧૦ ભાંગા ઘટતા નથી. મતિજ્ઞાનમાર્ગણાની જેમ...
શ્રુતજ્ઞાનમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે. અવધિજ્ઞાનમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૩૫ બંધમાંગા ઘટે છે.
૨૪૬