________________
તિર્યચપચે પ્રાયોગ્ય- ૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય- ૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે એકેન્દ્રિયમાર્ગણામાં-ર૩રપ/ર૬/૨૯૩૦(કુલ-૫)બંધસ્થાન ઘટે છે. એકેન્દ્રિયમાર્ગણામાં... એકે પ્રાયોગ્ય ૨૩/૦૫/૨૬ના બંધના કુલ ૪૦
વિકલે પ્રાયોગ્ય ૨૫/૨૯૩૦ના બંધના કુલ.૫૧ તિપંચેપ્રાયોગ્ય ર૫/૨૯૩૦ના બંધના કુલ૯૨૧૭ મનુપ્રાયોગ્ય રપ/ર૯ના બંધના કુલ...૪૬૦૯
કુલ ૧૩૯૧૭ બંધમાંગા ઘટે છે. બાકીના-૨૮ ભાંગા ઘટતા નથી. કારણ કે, એકેન્દ્રિયો દેવ-નરકમાં જતા નથી. તેથી દેવપ્રાયોગ્ય-૧૮ અને નરક પ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. તથા મનુષ્ય પ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ન ઘટે એટલે કુલ ૧૮ + ૧ + ૮ + ૧ = ૨૮ બંધભાંગા ઘટતા નથી. એકેન્દ્રિયમાર્ગણાની જેમ... બેઈન્દ્રિયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. તેઈન્દ્રિયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. ચઉરિન્દ્રિયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. એકેન્દ્રિયમાર્ગણાની જેમ.... પૃથ્વીકાયમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. અપૂકાયમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. વનસ્પતિકાયમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધમાંગા ઘટે છે. તેઉકાયમાર્ગણા -
તેઉકાય-વાઉકાય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે તેથી એકેન્દ્રિયવિકલેન્દ્રિય અને તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે છે. એટલે
૨૪૪