Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 252
________________ (૪) દેવગતિમાર્ગણા - દેવો પર્યાપ્તસંજ્ઞીતિર્યચપંચેન્દ્રિયમાં અને પર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે અને ભવનપતિથી ઈશાન સુધીના દેવો બાદરપર્યાપ્તપ્રત્યેક એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે દેવોબાદરપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તેથી દેવગતિ માર્ગણામાં ૨૫/૨૬/૨૯/૩૦ (કુલ-૪) બંધસ્થાન છે. દેવગતિમાર્ગણામાં બાદરપર્યાપ્તપ્રત્યેકએક0પ્રાયોગ્ય- ૨૫ના બંધના...૮ બાદરપર્યાપ્ત પ્રત્યેકએક0પ્રાયોગ્ય- ૨૬ના બંધના. ૧૬ પર્યાપ્ત તિર્યંચ પંચે પ્રાયોગ્ય- ૨૯ના બંધના..૪૬૦૮ પર્યાપ્ત તિર્યંચ પંચેપ્રાયોગ્ય- ૩૦ના બંધના..૪૬૦૮ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય- ૨૯ના બંધના ..........૪૬૦૮ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય- ૩૦ના બંધના ................૮ કુલ - ૧૩૮૫૬ બંધમાંગા ઘટે છે. બાકીના-૮૯ ભાંગા ઘટતા નથી. કારણ કે, દેવો સૂક્ષ્મએકે૦માં, બાદરસાધારણએકે૦માં, અપર્યાપ્તામાં, વિકલેન્દ્રિયમાં અને દેવ-નરકમાં જઈ શકતા નથી. તેથી દેવગતિમાર્ગણામાં અપ૦એકે પ્રા૦ ૨૩ના બંધના-૪, પર્યાપ્તએકે)પ્રા૦૨૫ના બંધના-૧૨, વિકલેન્દ્રિયપ્રા૫૧, અપતિo૫ પ્રા૦૧, અપમનુ પ્રા૦૧, દેવપ્રા૦૧૮, નરકપ્રા૦૧, અપ્રાયોગ્ય-૧ (કુલ-૮૯) બંધભાંગા ઘટતા નથી. (૫) એકેન્દ્રિયમાર્ગણા - એકેન્દ્રિયો તિર્યંચ-મનુષ્યમાં જ જાય છે. દેવ-નરકમાં જતા નથી. તેથી એકે જીવો, એકેન્દ્રિય પ્રાયોગ્ય-ર૩રપ/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય- ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. ૨૪૩

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306