Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 250
________________ વિકલેન્દ્રિય, દેવ-નારક અને અપર્યાપ્તામાં ઉત્પન્ન થતાં નથી. તેથી એક0પ્રાયોગ્ય-૪૦, વિકલે પ્રાયોગ્ય-૫૧, દેવપ્રાયોગ્ય-૧૮, નરકમાયોગ્ય૧, અપતિપં પ્રા૦૧, અ૫૦મનુ પ્રા૦૧ ભાંગો અને અપ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. એટલે નરકગતિમાર્ગણામાં કુલ- ૪૦ + ૫૧ + ૧૮ + ૧ + ૧ + ૧ + ૧ = ૧૧૩ બંધભાંગા ઘટતા નથી. તિર્યંચગતિમાર્ગણા - અયુગલિક તિર્યંચો ચારગતિમાં જઈ શકે છે તેથી ચારગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તિર્યંચો... એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય-૨પ/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યંચગતિમાર્ગણામાં ૨૩/૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં એક પ્રાયોગ્ય- ૨૩/૦૫/ર૬ના બંધના કુલ.... ૪૦ વિકલે પ્રાયોગ્ય- ૨૫/૨૯/૩૦ના બંધના કુલ . ૫૧ તિપંચે પ્રાયોગ્ય- રપ/ર૯/૩૦ના બંધના કુલ.૯૨૧૭ મનુપ્રાયોગ્ય- ૨૫/ર૯ના બંધના કુલ .....૪૬૦૯ દેવપ્રાયોગ્ય- ૨૮ના બંધના .......... નરકપ્રાયોગ્ય- ૨૮ ના બંધનો .... ૧ કુલ - ૧૩૯૨૬ બંધમાંગા ઘટે છે. બાકીના-૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે શાસ્ત્રમાં તિર્યંચગતિમાં જિનનામના બંધનો નિષેધ કરેલો છે અને આહારકદ્વિકનો બંધ અપ્રમત્ત સંયમી જ કરી શકે છે. તેથી તિર્યંચગતિ માર્ગણામાં દેવપ્રાયોગ્ય ••••••• ૮ ૨૪૧ 16

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306