________________
(૧૬) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૧૭) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૮) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૧૯) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૨૦) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૧) કોઈકને ૩ લોભ, હાસ્ય-રવિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૨૨) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૨૩) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૪) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે.
એ રીતે, ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૭ + જુગુ0 = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ0 = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
મિશ્ર કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે. * ૪થા ગુણઠાણે ૬/૮૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યકત્વી કે ઉપશમ સમ્યક્તીને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૬ના ઉદયના ૪ કષાય x ૩ વેદ x ૨ યુગલ = ૨૪ ભાંગા થાય છે. એટલે દુના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + ભય = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + જુગુ. = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ભય+જુગુ. = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ક્ષાયિક કે ઉપ૦ને કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે.
ક્ષયોપશમસમ્યકત્વીને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + સમો૦ = ૭નો ઉદય હોય છે. ૭ના ઉદયના ૪ કષાય x ૩ વેદ * ૨ યુગલ = ૨૪ ભાંગા થાય છે.
૧૧૦