________________
દરેક યોગે ૪૪ ઉદયપદ હોય છે. એટલે ૧૧ યોગ x ૪૪ ઉદયપદ = ૪૮૪ ઉદયપદ થાય છે. અને ૪૮૪ ઉદયપદ x ૨૪ = ૧૧૬૧૬ પદભાંગા થાય છે.
આહારકદ્વિયોગે સ્ત્રીવેદ હોતો નથી. તેથી તે બન્ને યોગના દરેક ઉદયપદે ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ (ષોડશક) થાય છે. એટલે ૨ યોગ ૪ ૪૪ ઉદયપદ x ૧૬ = ૧૪૦૮ પદભાંગા થાય છે. એટલે પ્રમત્તગુણઠાણે કુલ ૧૧૬૩૬ + ૧૪૦૮ = ૧૩૦૨૪ પદભાંગા થાય છે.
* અપ્રમત્તગુણઠાણે-૧૧ યોગ હોય છે. તેમાંના ૧૦ યોગમાંથી દરેક યોગે-૪૪ ઉદયપદ હોવાથી ૧૦ x ૪૪ = ૪૪૦ ઉદયપદ થાય છે એટલે ૪૪૦ ઉદયપદ x ૨૪ = ૧૦૫૬૦ પદભાંગા થાય છે.
આહારકકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. એટલે આ.કા. ના ૪૪ ઉદયપદે ષોડશક જ થાય છે. તેથી ૪૪ x ૧૬ = ૭૦૪ પદભાંગા થાય છે. કુલ ૧૦૫૬૦ + ૭૦૪ = ૧૧૨૬૪ પદભાંગા થાય છે.
* અપૂર્વગુણઠાણે-૯ યોગ હોય છે. દરેક યોગે ૨૦ ઉદયપદ હોવાથી ૯ × ૨૦ ૧૮૦ ઉદયપદ થાય છે. ૧૮૦ ઉદયપદ x ૨૪ = ૪૩૨૦ પદભાંગા થાય છે.
* અનિવૃત્તિગુણઠાણે-૯ યોગ હોય છે. તે દરેક યોગે ૨૮ પદભાંગા થાય છે. એટલે ૯ યોગ X ૨૮ પદભાંગા = ૨૫૨ પદભાંગા થાય છે.
* સૂમસંપરાયગુણઠાણે-૯ યોગ હોય છે. તે દરેક યોગે ૧ પદભાંગો થાય છે. એટલે ૯ યોગ x ૧ પદભાંગા = ૯ પદભાંગા થાય છે.
કુલ ૧૮૯૧૨ + ૯૭૨૮ + ૭૬૮૦ + ૧૬૮00 + ૧૩૭૨૮ + ૧૩૦૧૪ + ૧૧૨૬૪ + ૪૩૨૦ + ૨૫૨ + ૯ = ૯૫૭૧૭ પદભાંગા થાય છે.
૨૦૩