Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 217
________________ * સમ્યક્ત્વગુણઠાણે-૬ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે-૬૦ ઉદયપદ થાય છે. એટલે સમ્યકત્વ ગુણઠાણે ૬ ઉપયોગ × ૬૦ ઉદયપદ = ૩૬૦ ઉદયપદ થાય છે. અને ૩૬૦ ઉદયપદ × ૨૪ ૮૬૪૦ પદભાંગા થાય છે. * દેશવિરતિગુણઠાણે ૬ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગે૫૨ ઉદયપદ થાય છે. એટલે દેશિવતિ ગુણઠાણે ૬ ઉપયોગ × પર ઉદયપદ ૩૧૨ ઉદયપદ થાય છે. અને ૩૧૨ ઉદયપદ × ૨૪ = ૭૪૮૮ પદભાંગા થાય છે. = * પ્રમત્તગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે-૪૪ ઉદયપદ થાય છે. એટલે પ્રમત્તે ૭ ઉપયોગ×૪૪ ઉદયપદ=૩૦૮ ઉદયપદ થાય છે. અને ૩૦૮ ઉદયપદ×૨૪=૭૨૯૨ પદભાંગા થાય છે. = એ જ રીતે, અપ્રમત્તગુણઠાણે ૭૨૯૨ પદભાંગા થાય છે. * અપૂર્વકરણગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૨૦ ઉદયપદ થાય છે. એટલે અપૂર્વકરણ ગુણઠાણે ૭ ઉપયોગ × ૨૦ ઉદયપદ ૧૪૦ ઉદયપદ થાય છે. અને ૧૪૦ ઉદયપદ × ૨૪ = ૩૩૬૦ પદભાંગા થાય છે. = = * અનિવૃત્તિગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે૨ ઉદયપદ થાય છે. એટલે અનિવૃત્તિ ગુણઠાણે ૭ ઉપયોગ × ૨ ઉદયપદ = ૧૪ ઉદયપદ થાય છે. તે દરેક ઉદયપદ ૧૨ પદોના સમૂહવાળુ હોવાથી ૧૪ × ૧૨ ૧૬૮ પદભાંગા થાય છે. = = ૭ * સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૭ ઉપયોગ × ૧ ઉદયપદ ઉદયપદ થાય છે તે દરેક ઉદયપદે ૧ પદ (પ્રકૃતિ) હોવાથી ૭ × ૧ ૭ પદભાંગા થાય છે. ઉપયોગની અપેક્ષાએ ૧ થી ૧૦ ગુણઠાણામાં કુલ-૮૧૬૦+ ૩૮૪૦+૩૮૪૦+૮૬૪૦+૭૪૮૮+૭૩૯૨+૭૩૯૨+૩૩૬૦+ ૧૯૬+૭=૫૦૩૧૫ પદભાંગા થાય છે. ૨૦૮

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306