Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) જૈનાચાર્યાંની જે આશાતના કરે છે, તે શ્રીવીરપ્રભુની આશાતન કરે છે, એમ ધમેંસ રક્ષક દૃષ્ટિથી દ્વીધ વિચાર કરતાં ગુરુગમથી સમજાયા વિના નહીં રહે. જે જૈનાચાર્યે દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવને અનુસરી વર્તમાન કાળમાં કંચન કામિનીથી દૂર રહી વીતરાગના શાસનના ઉપદેશ આપે છે—ગામેગામ વિહાર કરે છે. તેઓની આજ્ઞાને લેાપ થાય એવું વિચારતાં અને ખેલતાં. જૈનશાસનની ગભીર આશાતના કરવાનું પાપ લાગે છે.. જૈનાચાઔંથી અદ્યપર્યંત જૈનધમ વર્તી રહ્યો છે, રાજાઓને પ્રતિબંધ આપીને તથા જૈનેતર વિદ્વાનોની સાથે ધર્મવાદથી આથ ભીડીને અને જૈન મન્દિર-જ્ઞાન ભંડારાનું રક્ષણુ કરનાશ જૈનાચાર્યાં છે. હાલ પણ જનાચાર્યની આજ્ઞા પ્રમાણે જૈને વ તા. ખરેખર તેએની વસતિમાં વધારો થાય અને જૈન કેમ. પેાતાના ધર્મના પ્રચાર કરવામાં આગળ વધી શકે. ગૃરુસ્થ જેના તે! ગમે તેવા ધનપતિ હોય તે પણ તે જૈનાચાર્યાંના સેવા છે, અને જૈનાચાર્યાં તેએના સ્વામી છે, એવા નિયમ જાણીને ગૃહુસ્થ જૈનોએ જૈનાચાર્યાંની શ્રદ્ધા-ભક્તિથી ધર્મની આજ્ઞા તેઓ જે બતાવે તે અમલમાં મૂકવી જોઇએ. પ્રોસ્તિ-મુસલમાન વગેરે પ્રચલિત ધર્મોમાં એક મહાન ધર્માંચાય છે અને તેની આજ્ઞામાં ધર્મની બાબતમાં તે તે ધમઁના સેવા પ્રવર્તે છે, અને તેથી તે પેાતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. જૈત કામે ઉપકારજ્ઞ દૃષ્ટિથી તથા જૈનશાસન સંરક્ષાવહૂક દ્રષ્ટિથી જૈનાચાર્યાંની આજ્ઞા ઉઠાવીને ધર્મની પ્રચારપ્રગતિ કરવા તન મન ધનના ભાગ આપવા તૈયાર થવું જોઈએ. વર્તમાન કાળમાં વર્તમાનકાલીન જૈનાચાર્યાં જે જે આગમેથી અવિરોધપણે પ્રગતિની આજ્ઞાએ ફરમાવે તે પ્રમાણે જૈન કામ વતે તાજ જૈનકામની અને જૈન ધર્મની જાાજલાલી વધારી શકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117