________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) તે જેની સંખ્યાના પ્રમાણમાં મરણ વગેરેથી ઘટાડે થાય છે અને કેટલાક અન્ય ધર્મ પાળવા લાગ્યા છે, કેટલાક ગામના જૈનેને બે બે વા ત્રણ ત્રણ વર્ષે પણ સાધુને ઉપદેશ સાંભળવાને વેગ મળતો નથી. આથી ભવિષ્યમાં શું પરિણામ આવશે તે જગજાહેર છે. અએવ જેનેએ ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાના ન્યાયને ધારણ કરી ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓનું સંમેલન કરી પરસ્પરમાં અમુક સરતે સુલેહના કેલકરારે કરાવી આચાર્યોના તાબામાં સાધુઓ અને સાધવીઓ રહે એવી વ્યવસ્થા કરી ગામેગામ, શહેરે શહેર અને દેશદેશમાં જૈન સાધુઓ વ્યવસ્થાપૂર્વક સંસ્થાપિત યોજનાઓને અમલમાં મૂકી તે એ પ્રયત્ન કરવું જોઈએ.
આચાર્યો, ઉપાધ્યાયે, સાધુએ, શ્રાવકે અને શ્રાવિકાઓ વગેરે અંગે હાલ વિદ્યમાન છે અને તેઓએ પરસ્પર એકબીજાની સાથે જોડાઈને જેનેન્નતિની જનાઓ પૂર્વક સુવ્યવસ્થા કરવી જોઈએ. આગગાડીના દરેક ડબ્બાને આંકડાની સાથે એકની પાછળ બીજાને જોડવામાં આવે છે અને પશ્ચાત્ આગળ એનજીના લગાડીને આગગાડીને ચલાવવામાં આવે છે તે પ્રમાણે જૈનાચાર્યોના સુવિચારોની જનાઓને તાબે થઈને જૈનસંઘના ચારે અંગે પ્રવતે તે પરસ્પર એકબીજાની ઉન્નતિ સાથે સ્વાસ્તિત્વનું ભવિષ્યમાં સારી રીતે રક્ષણ કરી શકે. હાલ દરેક દેશની પ્રજા હરીફાઈ કરીને આગળ વધવા પ્રયત્ન કરે છે. અને પિતાનું અસ્તિત્વ અને પિતાના હક્કો સંરક્ષવા પ્રયત્ન કરે છે. ઈગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, રશિયા, જાપાન અને ઈટાલિ વગેરે દેશના મનુષ્ય ધર્મમાં અને કર્મમાં
For Private And Personal Use Only