Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 97
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬) હતા. અનેક જૈન વિદ્વાનેા જૈન કામમાં હતા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વણુ જૈનધમ પાળનારી હતી. જેનેમાં સર્વ પ્રકારનું વ્યાવહારિક તથા ધાર્મિક સાહિત્ય વિદ્યમાન હતું. જૈના સર્વ પ્રકારે સ્વકીય પ્રગતિ કરવાને શક્તિમાન હતા, પણુ જૈના વ્યાપારમાં પશ્ચાત્ હુઢ્યા. જેને જ્ઞાનમાં પશ્ચાત્ રહ્યા. શારીરિક, માનસિક અને વાચિક એ ત્રણ પ્રકારની કેળવણીથી જૈને પશ્ચાત્ પડ્યા છે. જૈન સાધુએ પણુ જ્ઞાન ખંળ આદિ બળાથી પશ્ચાત્ હઠવા લાગ્યા છે. પૂર્વની દૃષ્ટિએ દેખતાં જૈનેાની જાહોજલાલી ઘણી નષ્ટ થઇ છે. હાલ જે કાંઇ છે તે ભવિષ્યમાં રહી શકશે કે નહુિ ? તેને વિચાર કરતાં દરેક જૈન મુંઝાઇને સંશયયુક્ત કઇંક વદે છે, જૈન સાધુએ અને સાધ્વીએ કદી પણ સ્વચ્છ દતાથી કુસ‘પતાથી અને નિર્વાંયકતાથી વર્તીને જૈન કામની પ્રતિ કરવાને અનેક જાતના અવ્યવસ્થિત ઉપાયે ચેાજશે તે તેથી તે નિષ્ફળતા પ્રાપ્ત કરી શકશે પણ. સાધુએ અને સાધ્વીએ સ્વસ્વગચ્છ-સંઘાડાના મુખ્ય પ્રવત કેની આજ્ઞા સ્વીકારીને અને પરસ્પર ગચ્છની તકરારાથી ખળ વ્યય થાય છે તેના પરિહાર કરીને સવ ગચ્છાના આચાર્યાંની સાથે અમુક અમુક બાબતેની સુલેહની સર કરી તે પ્રમાણે વર્તીને ઉન્નતિ કરી શકશે. સર્વ વ્યવસ્થાક્રમના નાશ કરી, સ્વાસ્થ્ય દ્યાચરણુ આચરવાથી ચતુર્વિધ સ ́ધબળની અવ્યવસ્થા થાય છે અને તેથી તેના નાશ થતાં સઘઘાતક પાપને જેના વશીષે વ્હારી લેઇ દ્રુતિમાં પ્રવેશ કરે છે; માટે કદાપિ સ્વાસ્થ્યદ્ય વૃત્તિથી અવ્યવસ્થા, સધ બળ નાશ, આચાર્યાદિપરમેષ્ઠિઙાનિ અને સર્વ પ્રકારની ઉન્નતિકારક સુવ્યવસ્થાના નાશ કરવામાં પ્રવૃત્ત થવું ન જોઈએ એજ પ્રત્યેક જૈનની મુખ્ય સધસેવાની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117