Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 106
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૫) એવા મનુષ્યો પ્રથમ તા પેદા કરવા જોઇએ અને સ્વવિચાર પ્રતિપક્ષીઓનું ખળ પેાતાના પર ન ચાલે એવા સામા ઉપાય ૨ાજી સાવધાન રહેવું જોઈએ. ત્રિશ'કુના જેવી પેાતાની સ્થિતિ ન થાય એવી સુવ્યવસ્થા પૂર્વક યોજનાએ ઘડી તે પ્રમાણે વવા પ્રત્યેક મનુષ્યને સામેલ કરવા જોઇએ. અર્હતા, દ્વેષ, નિંદા, ગચ્છદ્રોહ, સઘદ્રોહ, સ્વધર્મી ખંધુદ્રો, મઠ્ઠાસ ધદ્રોહ, વિશ્વાસદ્રો, નિંદા અને સ્વાર્થાંદ્રિથી ન્યારા રહી તે કાય માં ચેાગ્ય એવા મનુષ્ય પેદા થાય એવી શાળાઓ, ગુરુકુળા, મડળા સ્થાપવાં જોઈએ અને અનેક વિઘ્ના સહીને મહાસ'ધ અને જૈનધર્મની પ્રગતિના વિચારામાં અને આચારામાં સ્થિર રહેવું જોઇએ. મડાસ ઘની રક્ષા પ્રવૃદ્ધિપ્રગતિના સાચા સેવકાએ સાથે હળીમળીને કા કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઇએ. પ્રત્યેક ગચ્છતા સાધુએ, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવિકાઓએ સ્વગચ્છાચાર્યંદિની આજ્ઞા 'સુખ માસ'ધની પ્રગતિમાં આત્મભેગ આપવા સદા તૈયાર રહેવું જોઈએ. જૈનાની સંખ્યાની વૃદ્ધિના ઉપાયે તરફ સથી પહેલું લક્ષ્ય કેવું જોઇએ. એક મહાસરેાવર હાય અને તેના ચાર ગરનાળાં છે તે સરેાવરના ચારે ગરનાળાંમાં થઈને જળ આવ્યા કરે છે અને તેથી સરેાવર સ`પૂર્ણ ભરાઈને છલકાઈ જાય છે. હવે તે સરાવરના ચારે ગરનાળાંએ બંધ કરવામાં આવે અને ઉપરથી પણ મેઘનું જળ પડતું બંધ થાય તથા સૂર્યના કરણાવડે સરાવરનું જળ સુકાતું જાય તે પરિણામ અંતે એ આવે કે મહાસરાવરમાં જળને ઠેકાણે રેતી થાય. જૈન મહાસઘ સરાવરની વૃદ્ધિ પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણના મનુષ્યના જૈનધર્મના પાલકત્વથી થાય છે. પશુ તેવી અવસ્થા હાલ બંધ પડી ગઈ છે, ફક્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117