Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) અને સઘનું શૈથિલ્ય પ્રવર્તશે તે પરિણામે આચાર્ય-સાધુ વર્ગનું અસ્તિત્વ ખરેખર યતિઓના સમાન પણ નહિ રહે. ગચ્છના અને સસત્તા બળના અધારણામાં કયા ક્યા હેતુએથી શૈથિલ્ય આવે છે . તે ખાસ તપાસીને તે દૂર કરવાની જરૂર છે. એકહથ્થુ આચાયની સત્તા તળે સધ મૂકાયા વિના સાધુઓનું અને સાધ્વીઓનું સ્વાસ્થ્યઘ દૂર કાપિ કાળે થઈ શકે નહિ એવું અનુભવગમ્ય કરીને અનુભવગમ્ય એવા ઉપાયા ગ્રહણ કરવાની જરૂર છે. ગચ્છના આગેવાન આચાર્યની એકહુશ્રુ સત્તાના વામે રહીને સાધુઓએ અને સાધ્વીઓએ અભ્યાસ કરીને વર્તમાનકાળ ચોગ્ય સાધુચારિત્રાચારાના ઉપદેશ દેવા જોઈએ. આચાય ની આજ્ઞા પ્રમાણે ક્ષેત્ર, કાળ પ્રમાણે ચારિત્ર પાળી શકાય એવી રીતે ઉત્સગ અને અપવાદ માર્ગથી સાધુઓએ ગામાગામ ઉપદેશ દેવા જોઇએ. એકાંત ઉત્કૃષ્ટમાર્ગના ઉત્સર્ગથી ઉપદેશ દેવાથી જૈનાની સાધુઓ ઉપર શ્રદ્ધાભક્તિ રહી શકશે નહિ તથા એકાંત અપવાદમાગથી ચારિત્રાચારાના ઉપદેશ દેવામાં આવશે તે તેથી શિથિલાચારની વૃદ્ધિ થશે. અતએવ ગીતાર્થસૂરિની આજ્ઞાને માન આપી જે ક્ષેત્રમાં જે કાળ જે ઉપદેશ આપવાની જરૂર જણાય તેના ઉપદેશ વે અને એકાંત ઉત્સગ માગ અને એકાંત અપવાદ માને પરિહરી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ગચ્છાદિકનું અસ્તિત્વ કાયમ રહે એવા વ્યવહારમાગે ચારિત્રાચાર પાળવે જોઈએ. ક્ષેત્રકાળને અતિક્રમી ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવાથી સ્વગચ્છીય અન્ય સાધુએ તરફથી શ્રદ્ધામય શ્રાવકાને ન્યૂનતા ભાસે છે. કારણકે એક એકાંત ઉત્કૃષ્ટ સાધુની પેઠે અન્ય સાધુઓ ચારિત્ર ન પાળે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117