________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) સહધા વિનિપાતપાત્ર બને છે. જૈન કેમના ચતુર્વિધ મહાસંઘમાંથી પ્રત્યેક સંઘને વિનિપાત થવાને કારણે ઉપરના નિયમથી અવધીને ધાર્મિક જીવન તથા તેને ઉપકારી બારી જીવન હેતુઓના અસ્તિત્વ-રક્ષકત્વ અને તેની પ્રગતિમાં મહાસંધના પ્રત્યેક અંગે એક બીજાને સહાય આપવી જોઈએ. ચતુર્વણુ મનુષ્યસંઘને જૈનધર્મની સાથે સંબંધ થાય અને પૂર્વની પેઠે રાજકીય જૈનધર્મ થાય એવી અસ્તિત્વ વૃદ્ધિત્વ રક્ષત્વ પ્રગતિત્વ-ઉદ્ધારક જનાઓને આચારમાં મૂકી તે પ્રમાણે વર્તવું એજ પ્રત્યેક જૈનની ફરજ છે. એ ફરજને ઉત્તમ આજ્ઞા દ્વારા અદા કરવા નિર્લેપ દૃષ્ટિથી વર્તી બાહ્યતઃ પ્રયત્ન કરવું જોઈએ અને અનેક ભિન્ન વિચાર-સંભ અને પરસ્પર વિચારોનું સંઘર્ષણ થતાં વફર જમાં ન મુંઝાતાં સદા વફરજમાં આગળ વધવું જોઈએ. સ્વકર્મમાં
વાધિકારપ્રવૃત્ત થવું જોઈએ પરંતુ તેનું ફળ શું આવશે તે વિચાર્ય વિના તે તરફ સંભાળપૂર્વક વર્તીને દેખવું. કેમકે વાધિકાર વફરજનું નિપપણું બજાવતાં મુકતતા છે. સ્વાધિકારે કર્મ કરવાની કસોટી પર ચડીને રાગ દ્વેષથી મુકત રહેતાં કર્મચગીની પદવી પ્રાપ્ત થાય છે. જ્ઞાનગી થયા બાદ કર્મયોગીને સ્વાધિકાર અદા કરવામાં નિલેપણું રહે છે અને તેથી બંધાવાનું થતું નથી. જ્ઞાની મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે વર્તે છે અને અંતરથી નિર્લેપ રહી મહાસંઘધર્માદિની સેવાઓને બજાવી આત્માની સાર્થકતા કરે છે. વારિતત્વ અને રક્ષકત્વની ઉદાર ભાવનાઓ જ્યારે જૈન મહાસંઘમાં સર્વત્ર જુરસબંધ પ્રકટી નીકળશે ત્યારે જૈન મહાસંઘની પ્રગતિનાં બીજેને વાવી શકાશે એમ નિશ્ચયંત - અવધવું. મહાત્મા
For Private And Personal Use Only