Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 98
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૭) આવશ્યક ફરજ અને મહાવીરની મુખ્ય આજ્ઞા પણ છે એવું અવબોધી સમ્યકરીતિએ પ્રવર્તવું જોઈએ. શામાં જે ક્રિયા કળવામાં આવે છે તે કિયાગને સમ્યક ભાવાર્થ ખરેખર ઉપયુક્ત પ્રવૃત્તિને અંગીકાર કરવાથી સિદ્ધ થાય છે. ઉપર્યુક્ત વિચારોની અને આચારોની ભાવનામાં જીવનમય જીવતી મૂર્તિરૂપ જેન સંઘની પ્રત્યેક વ્યક્તિ થાય એ ઉપદેશમંત્ર વિશ્વમાં પ્રસરાવવો જોઈએ. આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિઓ કે જે વર્તમાનકાળે જીવતાં છે અને જેએને શાસનનું હિત સલા હદયમાં તાજું છે, તેઓની આચારવિચારદિવડે સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ જે જે અંશે થાય છે, તે તે અંશે જેના કેમની ધાર્મિક પ્રગતિ થાય છે એમાં કોઈ જાતની શંકા નથી. જૈનેના ધાર્મિક વિષયના પ્રગતિકારક આચાર્યાદિ ત્રણની જે જે અશે પ્રગતિ થાય છે તે તે અંશે જેના ધાર્મિકાચારોની અને વિચારેની સુવ્યવથાપૂર્વક પ્રગતિ અવધવી. શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાયે, શ્રીઆચાર્યની આજ્ઞા સ્વીકારીને જેને શાસનની પ્રગતિમાં આવશ્યક સ્વસેવાફરને અદા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. આચાર્યાદિ વર્ગની સુવ્યવસ્થાપૂર્વક મુખ્ય યોજનાઓને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરવામાં આવે તે તેના ગર્ભમાં સદાપ્રગતિ તે વહ્યા જ કરે છે–એમ સમ્યક અવધવું જોઇએ. જૈન ધર્મ સાહિત્યના પ્રત્યેક અંગને ખીલવનાર આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિ વર્ગની સંખ્યામાં ગુણેમાં ને તેની સુવ્યવસ્થામાં વૃદ્ધિપ્રગતિ થાય એવી છે જે આજ્ઞાઓને આચાર્ય ફરમાવે તે તે પ્રમાણે નિર્દોષ ફરજો બજાવવાને જેનેએ સદા તત્પર રહેવું જોઈએ, બબે શતકના અંતરે પ્રાયઃ ક્યિોદ્વાર કેટલાક શતકમાં થયેલ છે અને તેને મુખ્ય ઉદેશ આચાર્યાદિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117