________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૪)
ઘડે તેને અમલમાં મૂકવા માટે શહેરાશહેર, દેશ અને ગામે-ગામના ગૃહસ્થ જૈનાએ ખાસ લક્ષમાં લેવું જોઈએ. સાધુએ અને સાધ્વીએ જે આચાર્યાદિની આજ્ઞામાં ન રહેશે તે પરિણામ અતે એ આવશે કે સ્વેચ્છાચારઅનાચારનું પ્રાબલ્ય વૃદ્ધિ પામશે અને જૈનકામમાં સાધુઓના અને સાધ્વીઓના પત્તું જે મહત્વ પૂર્વે હતું, સંપ્રતિ વિદ્યમાન છે તે ભવિષ્યમાં રહેશે કે નહિ તેવી સ્થિતિ જણાશે અને પેાતાના શિષ્ય–સતાને ની ગારજીઆના કરતાં ભરી હાલત થશે અને પેશ્વાઈ રાજ્યની પડતીની પેઠે સ્વકીય શિષ્ય-સતાનાની અધાદશા થશે. એક ગામમાં એક સાધુ ગયો અને તે ગચ્છાષિપતિની આજ્ઞામાં ન હોય, ગામના શ્રાવકા, ગચ્છાધિપતિની આજ્ઞા વિના તેને રાખે તે એકલા સાધુમાં કાંઈ દોષ આવ્યે તે તેને શિક્ષા આપનાર કાણુ ? પશ્ચાત્ તે ગામના શ્રાવકસમૂહ ચક્રિ સાધુવગ પર અવિશ્વાસની દૃષ્ટિથી દેખે તે તેમાં કાના સૂક્ષ્મ ષ્ટિએ અવલાકતાં અપરાધ છે? તે વાચકે વિચારવું. એક સાધુ તે તેના ઉપરીની આજ્ઞાવિના કોઈ ગામના શ્રાવકે રાખે તા અન્યસાધુઓને તેથી અરુચિ ઉદ્ભવે અને અંતે ધર્મરાજય શાસનમાં અરાજકતાનું સ્વાસ્થ્યધ પ્રવત વાથી સઘના મુખ્ય વર્ગ, અવ્યવસ્થિત સ્થિતિમાં આવે. એક ગામમાં વા નગરમાં એક સાધુ જતાં ત્યાંના શ્રાવકોને ભિન્ન અયેગ્ય ઉપદેશ આપી સુધારણા કરવા મથે, અન્ય સાધુએ પુન: તે ગામમાં જતાં ઉપદેશ નઈ ત્યાંના શ્રાવકાને પૂર્વના સાધુઓએ આપેલા ઉપદેશથી શાસ્ત્રાનું શરણુ ગૃહી ભિન્ન ઉપદેશ આપે. ત્રીજો સાધુ ત્યાં આવી ઉપર કથ્યા પ્રમાણે એ સાધુઓના ઉપદેશથી ભિન્ન પ્રકારના ઉપદેશ આપે અને સ્વસ્વ
For Private And Personal Use Only