Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ રસ R : (9) ગુણોને તેઓની ચૂંજીએ પુરિહારપૂર્વક ધર્મસેવા માગેમાં વાધિકાર પ્રવૃત્તિ થાય એવી ઓપરેશિક ધમપદ્ધતિમય વ્યવસ્થાજ્ઞાનનું શિક્ષણ આપવું. - ૨૦ સર્વગીય સાધુઓમાં ઐક્ય અને સાધવામાં એક્ય પક્ષો અને સવ સુધઓ અને સાકવીએ તે હું એ પ્રત્યેક સાધુ સાકવીને ભાવ પ્રગટે એવા સદ્દવિચાર પ્રચારવા રોગ્ય પ્રવૃત્તિ કરવી. - ૨૧ વિહાર અને ઉપદેશાદિ ધાર્મિક કર્તવ્યમાં સાધુઓની સગવડતાપૂર્વક નિરર્થક સમય ન જાય એવી રીતે સાધુઓને સહાય આપવા પ્રબંધની વ્યવસ્થા કરવી. ૨૨ સાધુઓ અને સાધવીએ સાત્વિક ગુણવડે આચારેને ભાવે એવા વિચારોને ફેલાવે થાય એવી ઉપદેશ શૈલીને અનુસરાય અને સર્વના શ્રેયમાં આત્મગ સમાપવામાં આત્મવીર્યને સદુપયોગ થાય એવા પ્રબંધે રચવા. ૨૩ પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડાઓના સાધુએ અને સાધ્વીઓએ પરસ્પર અહંકાર-ઈ–મતભેદ અને ધાદિ વડે એકબીજાનું અપમાન થાય એવી મન વચન અને કાયાવડે પ્રવૃત્તિ સેવવી નહિ, સેવરાવવી નહિ અને જેઓ સેવતા હોય તેઓની અનુમોદના ન કરતાં હિતબોધ આપી તેવી પ્રવૃત્તિથી દૂર કરવા. ૨૪ સાધુઓ અને સાધવીઓ ગમે તે ગચ્છ-સંઘાડાના. હોય તે પણ તેઓનું વગરછીય શ્રાવક–પરગર છીય શ્રાવક અને અન્યદર્શનીય મનુષ્યથી અપમાન હેલન ન થવા દેવી અને તત્સંબંધી યોગ્ય ઉપાય લેવા. પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય શ્રાવકે પર જે આચાર્યો વગેરેની સત્તા હોય, તે તેડવા પ્રયત્ન ન ફેલાવે સાત્વિક, રાય અને સુય તે પણ નથી અપમાન ૪ જિલભ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117