________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(*)
૩ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે જે જે પ્રમાણે વત વાનું હાય તેનું અજ્ઞાન અને બેદરકારી.
૪ ગચ્છનાં અધારણા અને ભિન્ન ભિન્ન ગચ્છીય ક્ષેત્રેમાં પરસ્પર મેળ અને સુવ્યવસ્થા પૂર્વક વિચારવાના પ્રબધાની ખામી. ૫ ગૃહસ્થાની ત્યાગીએ પ્રત્યે જે તે કારણેાવડે થતી અરુચિ અને તે તરફ બેદરકારી
....
૬ અન્ય સાધુઓના રાગી શ્રાવકાને શ્રાવિકાઓને તેના રાગી સાધુગુરુના દેખા દેખાડીને ગમે તે રીતે તેના તરફથી અરુચિ ખતાવીને પોતાના રાગી કરાવવાની પરસ્પર સાધુઓની પ્રવૃત્તિ તથા તેથી પરસ્પરમાં ક્લેશ વૈનદાની વૃદ્ધિ અને તેને પરિણામે શ્રાવકાને બહુલતાએ પ્રાયઃ સાધુ વગ પ્રત્યે થતી અરુચિ. ૭ સાધુઓમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રખળની ખામી અને તેમાં સુધારા કરવાની એદારી.
+ 1 : '
#
૮ ગચ્છનાં બધારણા અને તે પ્રમાણે સાત્ત્વિક ભાવનાથી પ્રવૃત્તિની ખામી તથા પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સ’ઘાડાની નકામી ચર્ચાની ઉદીરણા-કલેશ પ્રવૃત્તિ.
હું વત્તમાનકાળમાં સ્વભક્તોને તેની સ્થિતિના અનુસારે ઉપદેશ આપવાની ખામી તથા શ્રાવકોને સાધુએ પ્રત્યે આકાંક્ષા રહે એવા તત્ત્વાની બેદરકારી,
૧૦ પરસ્પર સાધુઓમાં ભેદ ભાવની વૃદ્ધિ, સકુચિત ષ્ટિ, એકબીજા પર પ્રેમ, મૈત્રીભાવના અને ગુણાનુરાગના અભાવ. ૧૧ માનપૂજાની લાલસા, આધ્યાત્મિક જ્ઞાનના અભાવ, શુષ્કજ્ઞાન અને શુષ્કક્રિયાની પર પરા પ્રવર્તાવી ઉત્કૃષ્ટરીત્યા સામાની દેશના દેઇને વર્ત્તમાન સાધુ પ્રત્યેથી શ્રદ્ધા ઉઠાવવાની પ્રવૃત્તિ.
For Private And Personal Use Only