________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭) ૩૪ ગચ્છાધિપતિની આજ્ઞામાં નહિ રહેનાર સાધુ અને સાધ્વીને માન આપવું તથા હદ બહારની સ્વતંત્રતા માટે સ્વચ્છેદ વર્તન ધારણ કરવું.
૩૫ જે ક્ષેત્રમાં જે ગરછના સાધુઓને રાગ હેય તેને નાશ કરી પિતાને રાગ સ્થાપવા અનેક પ્રપ કરવા, સાધુએ અને સાધ્વીઓ કરતાં શ્રાવકે અને શ્રાવિકાઓને ખુશ કરવાને પ્રયત્ન કરે અને સ્વમહત્તા થઈ એટલે સામાન્ય સાધવર્ગનું માન રહો વા ન રહે તેની દરકાર ન કરવી અને તેમની સ્થિતિ સુધારવા કોઈ પણ પ્રયત્ન ન કરે એજ સાધુઓની પડતીનું કારણ છે.
૩૬ જે ગામમાં જે સંઘાડા વા ગયછની સત્તા શ્રાવકે પર પ્રવર્તતી હોય તે તેડીને તેને ઠેકાણે શ્રાવકને રાગી કરી પિતાની સત્તા બેસાડવાને પ્રયત્ન કરી ફાટપુટ કરાવી સંઘમાં વિગ્રહ ઘાલ અને તુચ્છતાથી અન્ય સાધુઓની હેલના થાય એવા વિચારે અને આચારમાં પ્રવૃત્ત થવું–એ સાધુઓની પડતીનું કારણ છે.
૩૭ અન્ય ગચ્છીય વા અન્ય સંઘાડાના ક્ષેત્રમાં તે તે ગરછના ઉપરી આચાર્ય વગેરેની અનુમતિ વિના મારું કરવું અને તે તે ગચ્છના શ્રાવકો તે તે ગચછના આચાર્યો વગેરેથી વિમુખ થાય એવી ખાનગીમાં ખટપટ કરવી, તેથી પરસ્પર સાધુઓમાં વમનસ્ય (વિરોધ) ઉત્પન્ન થાય અને તેથી તેઓમાં સંપ ન રહે અને શ્રાવકેની અરુચિ વધે.
૩૮ એક બીજાના ગ૭–સંઘાડાની સાવીને અને સાધુઓને પરસ્પરની આજ્ઞા વિના પોતાના ગ૭-સંવાડામાં રાખવા અને તેઓના મુખથી જે ગચ્છમાંથી આવ્યા હોય તેના
For Private And Personal Use Only