Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) વિહાર કરીને જૈન શાસનની શેભા વધારી શક્તિ નથી બલકે હેલન કરાવે છે. ગામેગામ અને શહેરના સંઘે જ્યારે આચાર્યોની આજ્ઞાઓ માન્ય કરીને પ્રવર્તનારને ચેમાસું કરાવે એ જે દઢ બંધોબસ્ત થાય તે જૈન સાધુવર્ગની શોભામાં વૃદ્ધિ થાય અને સાઠવીવર્ગમાં પણ શોભાની વૃદ્ધિ થાય. પિતાપિતાના સંઘાડાના મુખ્ય આચાર્ય વિગેરેની આજ્ઞા પ્રમાણે જે સાધુ સાધ્વીઓ ધર્મમાં નહિ પ્રવર્તે તે અંતે શ્રાવકેની અને શ્રાવિકાઓની તેમના પરની ભક્તિ દિનપ્રતિદિન ન્યૂન થઈ જશે અને અંતે પિતાના વર્ગની અસ્તિતા અને તેની પ્રગતિના સ્વયં નાશક તેઓ બનશે. ગામેગામ અને શહેરે શહેરના શ્રાવકે અને શ્રાવિકાઓની મુખ્ય ફરજ એ છે જે તેમણે સ્વકીય ગચ્છ સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા વિના વગ૨છીય વા પરગરછીય છે કેઈ સાધુ વા સાધ્વી વિહાર કરતા હોય તેને વારવા અને પિતાના ગ૭ સંઘાડાના ઉપરી આચાર્યાદિની આજ્ઞામાં પ્રવર્તે એ બંધબત કરે. ગચ્છ સંઘાડાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા વિના કેઈ પણ સાધુ કેઈપણ ગામમાં વા શહેરમાં મારું કરે તે તેને વાર અને આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે ચેમાસું કરે-ઇત્યાદિ બંદોબસ્ત કરીને ગચ્છ સંઘાડાની વ્યવસ્થાનાં બંધારણને દૃઢ કરવાં. પિતાના ગચ્છસંધાડાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે વર્તનારા સાધુઓ અને સાધ્વીઓજ ખાસ સ્વાતમોન્નતિ કરી શકશે. ગમે તે પણ ગ૭યંઘાડાને ઉપરીનાયક આચાર્ય સ્થાપ્યા વિના સાધુસાધ્વીની શેભામાં વૃદ્ધિ થઈ શકતી નથી. જૈનશામાં આચાર્ય ઉપાધ્યાય વિગેરેનો કેઈપણ કાળમાં વિચ્છેદ કર્યો નથી. આચાર્યાદિ વિના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117