________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૬)
૨૪ પરસ્પર સંપરા કરે એવા સુવ્યવસ્થિત કાયદાઓ કરવાના અને તે પ્રમાણે વર્તવાના અભાવ.
૨૫ સઘાડા, ગચ્છના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે સાધુઓ અને સાધ્વીઓએ પ્રવર્તવાની મધ્રુતા.
૨૬ જમાનાને અનુસરી સર્વત્ર જૈન ધર્મના પ્રચાર થાય એવી વ્યવસ્થાપૂર્વક ચાજનાએ ઘડવાના અભાવ અને ઘડેલી હાય તા તે પ્રમાણે ચાલવાના અભાવ,
૨૭ પરસ્પર ગચ્છનાયકામાં પ્રીતિમેળના અભાવ અને પરસ્પરમાં પડેલા વાંધાઓનું કઈ પણ રીતે સમાધાન કરવાના અભાવ.
૨૮ સાધુએ અને સાવીએમાં શુદ્ધજ્ઞાનના પ્રચારની પ્રવૃત્તિમાં પ્રમાદ
૨૯ શ્રાવકા અને શ્રાવિકાઓને ધમા માં અને સાધુવર્ગ પર શ્રદ્ધા કરાવવાની શક્તિના અભાવ અનેતેવી શક્તિઓને પ્રકટાવવાની અરુચિ,
૩૦ શ્રાવક અને શ્રાવિકાવગ પર પેાતાની સત્તા રહે એવા કાયદાની શિથિલતા કરવી.
૩૧ શ્રાવકો અને શ્રાવિકાઓના ઘણા પરિચયમાં આવવું અને તેમને પેાતાના સાધુધર્મની સત્તા સંબ ́ધી કાર્યોંમાં માથુ મારવા દેવું.
For Private And Personal Use Only
•
૩૨ કાઈ પશુ ગચ્છ વા સ`ઘાડાની સત્તાના નાશ કરવાના પ્રયત્ન કરવા અને સત્તાના કાયદાએની શિથિલતા થવા દેવી. ૩૩ કાઇ પણ ગૃહસ્થના હાથે સાધુ સાઢવીઓનું અપમાન કરાવવું અને કરતા હોય તે દેખ્યા કરવું અને તેની અનુમોદના કરવી.