Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 67
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯), ૮ શ્રાવકો અને શ્રાવિકાઓએ સાંસારિક કેળવણીની અભિવૃદ્ધિ થાય, એવી સકેલરશીપહાર વ્યવસ્થા કરવી અને જૈન વ્યાપારની વૃદ્ધિ થાય, એવા ઉદ્દેશથી વ્યાપારિક કેન્ફરન્સ ભરવી. ૯ પરસ્પર શ્રાવકેએ અને શ્રાવિકાઓએ એક બીજાને સહાય કરવી અને એક મેટું લાખે-કડ રૂપિયાનું ફંડ સ્થાપન કરવું. લાખ કરોડ રૂપિયાના ફંડમાંથી પારસીઓની પકે જેને જેટલી ધનસહાયતાને ખપ હોય, તેટલી તેને અમુક નિયમિત નિયમપૂર્વક આપવી. ૧૦ જેનેના ઝઘડા જેને કેટલાક શાન્ત કરે એવી મહાસંઘના અગ્રગો દ્વારા વ્યવસ્થા કરવી. ૧૧ જમાનાને અનુસરી જેનોની વ્યાવહારિક પ્રગતિ થાય તથા ધાર્મિક પ્રગતિ થાય એવા માગે જેનેની લક્ષ્મી ખર્ચાય એવી વ્યવસ્થા કરવી અને લક્ષમીને જે જે માગે વર્તમાન સમયે વ્યય ન કરવા જેવું હોય તે તે માર્ગે વ્યય થતું અટકાવો. ૧૨ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય વગેરે જે જે ખાતાએ ભારતવર્ષમાં ગામોગામ, શહેર શહેર અને તીર્થસ્થળોમાં ચાલતાં હેય તેઓને પરસ્પર અમુક વ્યવસ્થિત નિયમથી જોડી દઈને તેઓને એક મહા સત્તા તળે રાખવાં અને તે ખાતાઓની વ્યવસ્થા ચલાવીને સર્વ ખાતાઓ સુધારવાં. ૧૩ આચાર્યોને, ઉપાધ્યાયને, પન્યાસેને, સાધુઓને અને સાઠવીઓને ગામેગામ, શહેરા શહેર, દેશદેશ વિહારની સગવડતા કરી આપવી અને તેઓની સેવા ભક્તિમાં સર્વત્ર સર્વ શ્રાવકે ઉપગી રહે એ બબસ્ત કર. ૧૪ હાનિકારક રીવાજોને અટકાવ કરે, કુરીવાજોને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117