Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫૫) સંપ, વિશાલષ્ટિ અને પરસ્પર પ્રેમ મળે એવા વિચારો ફેલાવવા પ્રયત્ન કરવા. ૪ સ્વગચ્છ આચાર્યંદિની તથા મહાધના ગ્રહસ્થ નેતાઓની સાથે ઐકયભાવ ધારણ કરીને શ્રાવકાએ અને શ્રાવિકાઓએ જૈનધમની સેવામાં અપ્રમત્તપણે આત્મભાગ આપવા તત્પર થવું. . ' Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ સ્વગચ્છના આચાર્યના પ્રમુખપણા નીચે સાધુએ, સાવીએ, શ્રાવક અને શ્રાવિકાઓને અને ગચ્છ સંઘ ભેગે મળે અને પરસ્પર પ્રગતિના વિચારા કરે તેવી વ્યવસ્થા શ્રાવકાએ અને શ્રાવિકાઓએ કરવા યોગ્ય છે, અને તે તેએએ ઉપાડી લેવી અને આચાર્ય સાધુઓને વિજ્ઞપ્તિ કરી વાર્ષિક ગચ્છ— પરિષદૂ મેળવવી. ૬ સર્વ ગચ્છમતાદિવાળાં જૈનેાનાં ખાલકા ભળે એવી જૈન કોલેજો ઉઘાડવી જોઈએ અને સર્વ જૈનનું અય થાય તથા તેઓની પ્રગતિ થાય, એવું તેમાં ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ કે જેથી મહાસ`ધના પ્રત્યેક અગની ભવિષ્યમાં પુષ્ટિ તથા પ્રગતિ બની રહે. ૭ સવ ગમતાદિભેદવિશિષ્ટ શ્રાવકોએ અને શ્રાવિકાઆએ વર્ષે વર્ષે અમુક તીર્થસ્થળે એક મહાસ`ઘ મેળવવે જોઇએ. સર્વ ગચ્છના આચાર્યાં-ઉપાધ્યાય સાધુઓ અને સાવીએને તેમાં બેસવાની ચથાયોગ્ય વ્યવસ્થા કરવી અને સ સાધુઓને અને સાધ્વીઓને એકઠા થવા વિજ્ઞપ્તિ કરવી. પશ્ચાત્ જેએ ભેગા થાય તેએમાં એકય વધે એવા તાત્કાલિક જે જે ઉપાચે લેવા ઘટે તે લેવા અને ચતુર્વિધ મહાસંધ વર્ષે વર્ષે અગર ખમે વર્ષે મળી પ્રગતિ કરે એવા ઉપાયે લેવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117