________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
i.
(૫૭) ત્યાગ કરે અને જેને કામમાં સર્વત્ર જૈનેની પ્રગતિ થાય એવા કરા કરાવવા અને તે પ્રમાણે વિતાવવા પ્રયત્ન કરે.
૧૫ જૈન સાધુઓની, સાધ્વીઓની હેલની નિકા કરનારાએને અટકાવવા પ્રયત્ન કરે, ગરીબ જેનોને વ્યાપારિકવડે ખાનગીમાં સહાય કરવી અને જૈન ગણું તે મનુષ્ય કેઇપણ સ્થાને ભીખ માગતે ન ફરે એવાં જેનાશ્રમ સ્થાપવાં. - ૧૬ વર્ષે વા બે વર્ષે મહાસંઘ ભરવામાં આવે તેમાં ભેદ–તડ-વગેરે પડ્યા હોય તેને શમાવવા એક જૈનેની અગ્રગણ્ય કમિટી નીમી અમુક વખત સુધી પ્રયત્ન કરે એ પ્રબંધ કર; જેનોની સંખ્યા શાથી ઘટે છે તેના ઉપાયો શોધી જેને વધે એવા ઠરાવે પસાર કરવા અને તે પ્રમાણે વર્તવું.
પ્રકરણ ૬ સાધુઓના અને સાઠવીઓના પ્રગતિ નિયમો
૧ સાધુઓએ અને સાધ્વીઓએ આચાર્યાદિની આજ્ઞા પ્રમાણે ગામેગામ વિહાર કર અને ચારિત્ર પાલનપૂર્વક ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરવી.
૨ આચાર્યની આજ્ઞા સિવાય વિહાર કરે નહિ અને. આચાર્યની આજ્ઞા મંગાવીને વા આચાર્ય આજ્ઞા આપે, ત્યાં ચોમાસું કરવું.
૩ પરકીય ગરછ મતભેદક ચર્ચા-ઉદીરણ કરવી નહિ. અન્ય ગચ્છીય સાધુઓની અને સાધ્વીઓની નિન્દા-ઈર્ષ્યા કરવી નહિં અને તેઓના ગુણેને અનુરાગ ધારણ કરવું. અન્ય ગચછીયે સાધુઓના ભરમાવ્યાથી સ્વગછીય સૂરિ વગેરેની આજ્ઞા બહાર
- +
For Private And Personal Use Only