Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦) 1 જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને રાજ્યાગાદિ અનેક ચેગે વડે આત્માની મુક્તિ થાય છે, પરંતુ જ્ઞાન વિનોદાપિ મુક્તિ થવાની નથી; માટે જૈનાચાય એ, ઉપાધ્યાય એ, સાધુએ અને સારીએ જ્ઞાનની કેળવણી વધારવા સવ કરતાં પ્રથમ લક્ષ્ય રઇ અનેક શક્તિયાનું સ્વાર્પણુ કરવું જોઈએ. જ્યારે ત્યારે કોઈના પણ જ્ઞાનથી ઉન્નતિ થઈ છે, થાય છે અને થશે. ભૂતકાળમાં સાધુઓની અને સાધ્વીઓની પ્રગતિ ખરેખર જ્ઞાનથી થઈ હતી. વત માનમાં થાય છે અને ભવિષ્યમાં થશે એમ નિશ્ચયતઃ અંબેધવું. જૈનાચાŕએ, ઉપાધ્યાયેા અને સાધુઓએ સર્વસ્વાર્પણુ કરીને ધાર્મિક કેળવણીની પ્રગતિ કરવી જોઇએ. એમાં હજારા વિતે પડે તે પણ તેને જીતવાં જોઈએ, જ્ઞાન, જીન, ચારિત્ર, વીર્ય અને તપની કેળવણી સાથે શારિરીક શક્તિને પણ ખીલવવાની જરૂર છે. રીમાનું પત્તુ ધર્મ સાધનમ ધર્મ સાધનભૂત આદ્ય શરીર છે. શારીરિક શક્તિ ખીલવવા માટે મુકતાહાર વિહારથી સરક્ષા કરવાની જરૂર છે, સાધુઓએ અને સાધ્વીઓએ દ્રષ્યપ્રાણાયામ અને ભાવ પ્રાળુંાયામથી કાયિક તથા માનસિક તંદુરસ્તી જાળવવી જોઈએ. આહાર વિહાર અને આચારમાં નિયમિત રહેવાથી શારીરિક આરાગ્ય સ રક્ષાય છે. અને તેથી માનસિક, સાત્ત્વિક અને આરોગ્યની પુષ્ટિ સાથે આત્માનમાં વિહરી શકાય છે. શારીરિક શકિત ખીલવીને તેને ધર્માર્થ, પોપકારર્થે ઉપયોગ કરવાના છે. શારીરિક વીય સ રક્ષા રૂપ બ્રહ્મચર્યની અનંતગણી કિંમત આંકીને શારીરિક વીર્ય સંરક્ષાપ બ્રહ્મચર્યનું પરિપૂર્ણ પાલન કરવું જોઇએ અને તેની સાથે ભાત્રબ્રહ્મચર્યના ગુણ ખીલવવા પ્રયત્ન કરવા જોઇએ, આગમાથી સિદ્ધ એવા શારીરિક વ્યાયામાવર્ડ (ખમાસમણા) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117