Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 62
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫૧) દેવા. સાધુઓનું અને સાત્રીઓનું અસ્તિત્વ ન રહે, એવા ઉત્કૃષ્ટ ઉત્સર્ગ માર્ગના ચારાના ઉપદેશ ન દેવા અને તેમજ એકાંત અપવાદ માના આચારાને ઉપદેશ ન દેવા તથા ગચ્છોના આચાર્યાંની આજ્ઞાઓને અનુસરી પ્રત્યેક ગચ્છના સાધુએ સ્વપ્રગતિ પ્રતિ લક્ષ્ય રાખી ઉપદેશ દેવા. ખડનશૈલીના કરતાં મંડન શૈલીએ સર્વત્ર ગુણાનુરાગ વધે અને પરસ્પર મૈત્રીભાવના ક્રિયામાં દેખાય એવી રીતે સ્વયં પ્રવતી ઉપદેશ ધ્રુવે, સત્ર વિશ્વવર્તિ મનુષ્યને · ધર્મના ભેદ વિના રુચિકર થાય અને શ્રદ્ધાગમ્ય થાય એવી રીતે જૈનધર્મના સવિચારા અને સદાચારાના ઉપદેશ દેવા અને તેવા ગ્રન્યા તથા લેખે લખવા લખાવવા અને પ્રસારવા. . Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ પરસ્પર ભિન્ન ગચ્છ સુઘાડાના સાધુઓને અને સાધ્વીઓને પઠન-પાઠન, રાગોપચારમાં અને ચારિત્ર્યમાગ માંથી પડતાં સાહુામ્ય આપવી, કેઈપણુ સાધુની માંદગી વખતે પરિપૂર્ણ આત્મભોગ આપીને તેના શ્રેષ્ઠમાં ભાગ લેવે, કોઇપણ સાધુને પડતાં સહાય આપીને તેને સુધારવા અને તેટલા ઉપાયે સેવા, ગૃહસ્થ શ્રાવકે અને શ્રાવિકાએ જેટલી કેળવણી ભાષાદિની પામે છે તેની સાધુની વ્યવહાર દશામાં કેળવણી સંબંધી અનુભવ મળે એવી વ્યવસ્થા કરવી અને કરાવવી. ૧૮ સર્વ ધર્મના ઇતિહાસેનું સાધુપાઠશાલામાં અને સાવીપાઠશાલામાં જ્ઞાન આપવું, સાધુઓની પાઠશાલામાં સાધુને અને સાધ્વીઓની પાઠશાલામાં, પ્રવૃતિની-સાધ્વીની ભણાવવા માટે નિમણુક કરવી, ૧૯ કેળવાયેલા ગૃહસ્થ મનુષ્યને કેવી પદ્ધતિથી ઉપદેશ દેવા તેનું જમાનાને અનુસરી જ્ઞાન પ્રાપ્ત કરવું. કેળવાયેલા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117