________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭)
૨ ગચ્છ મતભેદ ફ્લેશની ઉદીરણા ન થાય એવા પરસ્પર ઉપાચા યેાજીને તે પ્રમાણે વર્તવામાં આવે
૩ સાધુ ગુરુકુલા અને સાધ્વી ગુરુકુલાની સ્થાપના અને તેની સુવ્યવસ્થા કરાવવામાં આવે—સ્વાન્યદર્શન શાસ્ત્રાને તેમાં સારી રીતે અભ્યાસ કરાવવામાં આવે. અમુક વર્ષ પર્યંત શાસ્ત્રાભ્યાસ કર્યાં પશ્ચાત વિહાર અને શિષ્ય-શિષ્યા કરવાની રજા આપવામાં આવે.
૪ દીક્ષાના ઉમેદવાર ગૃહસ્થાને અને ગૃહસ્થિનીઓને પરીક્ષાપૂર્વક દીક્ષા આપવામાં આવે, સાધુઓનું એક મોટું ગુરુકુળ સ્થાપવામાં આવે અને તેમાં ઉમેદ્મવાર વર્ગની જુદી રીતે અધ્યયનાદિની વ્યવસ્થા કરવામાં આવે, પરસ્પર ઐકય રહે, અને મૂત્ર ઉદ્દેશેાની સુવ્યવસ્થા–સરક્ષા થાય એવા મધ્યસ્થ વૃદ્ધ સાક્ષર સાધુને ત્યાં રાખવામાં આવે અને જે જે ગચ્છના સાધુઓએ જેજે સાધુઓને અને દીક્ષાના ઉમેદવારાને મોકલ્યા ડાય, તેઓને ચેાજેલી વ્યવસ્થા પ્રમાણે ભણાવે અને તે પ્રમાણે સાધ્વીએના ગુરુકુલમાં પશુ વ્યવસ્થા કરવામાં આવે.
૫ પરસ્પર એક બીજાના ગચ્છ–સઘાટકનાં ક્ષેત્ર પર પડાપડી ન થાય તેમજ પરસ્પર એકબીજાના ગય સંઘાડાના શ્રાવકોને અને શ્રાવિકાઓને ભરમાવીને એક બીજાથી વિરુદ્ધ ન કરી શકાય તથા પરસ્પર એક બીજાના સ ́ઘાડા-ગચ્છના નેતાઓની સત્તાના લાપન થાય એ પ્રમાણે પરસ્પર વર્તાય.
૬ ભિન્ન ભિન્ન ગરછ–સઘાડાના સાધુએ અને સાધ્વીઓ, ઉપદેશાદ્વિ માટે નિયમિત વ્યવસ્થા પ્રમાણે વિહાર કરી શકે અને એક મીજાના ક્ષેત્રા પર પડાપડી ન કરતાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે જે જે સાધુએ જે જે ક્ષેત્રમાં ઉપદેશાદિ માટે
For Private And Personal Use Only