Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) ઉપદેશ દે છે તે તેનું પરિણામ તુરત સારું આવે છે. સાધુઓ અને સાદવાઓ ખરેખર આચાર્યની આજ્ઞાથી નિયમિત લેજનાથી વ્યવસ્થાપૂર્વક વર્તીને અલ્પકાળમાં સર્વત્ર મહાલાભ આપી શકે છે. જૈનાચાર્યોની કરેલી ધાર્મિકેન્નતિવાળી વ્યવસ્થાપૂર્વક જનાઓને સાધુઓ, સાઠવીએ, શ્રાવકે અને શ્રાવિકાઓ જે બહુમાન-સત્કારપૂર્વક વધાવી લે છે તે તેથી સે વર્ષે થનારું કાર્ય દશ પંદર વર્ષમાં થાય છે અને હજાર વર્ષે થનારું પચાસ વા સાઠ વર્ષમાં થાય છે. ચતુર્વિધ સંઘ જે પરસ્પર કુસંપ કરીને જેન મહાસંઘોન્નતિના કાયદાઓથી ભ્રષ્ટ થાય છે અને પિતાની મરજી આવે તેમ વર્તે છે તે રાજા અને સેનાધિપતિની આજ્ઞાથી ભ્રષ્ટ બનેલું સ્વચ્છદી સૈન્ય જેમ અવનતિ પામી નષ્ટ થાય છે–પરસ્પર કુસંપથી બંધાયેલું સૈન્ય જેમ નાશ પામે છે તેમ ચતુર્વિધ સંઘ પણ અવનતિને પામે છે. સં૫, ભ્રાતૃભાવ અને જૈન સંઘન્નતિના કાર્યો કરવામાં સાંપ્રત જૈન કેમમાં જે જે અંશે કુસંપ, કલેશ, પરસ્પર મતભેદ, તકરાર વગેરે ઉત્પન્ન થાય છે તે તે અંશે જૈન કેમ પછાત રહે છે અને પચીસ-પચાસ વર્ષમાં ધારેલી ઉન્નતિના બદલે પચાશ વર્ષ પાછળ (જૈનમ) રહે છે. તે ખાસ પ્રત્યેક જૈને હૃદયમાં વિચારીને જૈન કોમની અવનતિ કરનાર કુસંપ વગેરેને નાશ કરવા માટે જેટલું બને તેટલે આત્મભોગ આપ જોઈએ, પ્રત્યેક જનના મનમાં જેમકેમની એકતા કરવા અને જૈનસંઘ તથા જૈનધર્મ માટે આત્મભેગ આપીને કંઈપણ કરી બતાવવાની ઈચ્છા થશે, ત્યારે જૈનકમમાં વાસ્તવિક પ્રગતિની ચળવળ ઉદ્ભવશે, એમ ખાત્રીથી માનવું હું જૈન કેમને એક ભાગ છું, મારી શક્તિ પ્રમાણે જૈનોમ અને R For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117