Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) જૈનધમ માટે મારા શીષ પર પ્રાપ્ત થએલી કરજો બજાવવી જોઈએ તેજ મારો ક યાગ છે; એમ જ્યારે પ્રત્યેક જૈનના મનમાં વિચાર આવશે, ત્યારે ચતુર્વિધ સંઘના પ્રત્યેક અગની પુષ્ટિ વૃદ્ધિ થશે અને તેથી જૈનાચાર્યે પણુ જૈન કેામની પ્રગતિના જે જે વિચારા જૈન કામને જણાવશે તે આચારમાં પ્રકટી નીકળશે. પ્રકરણ ૩ જી.. જૈન ચતુર્વિંધ મહાસ ઘની ઉન્નતિ માટે આચાર્યોં ઉપાધ્યાયા પ્રવતકા, સ્થવિરા, પન્યાસે, સાધુ, સાધ્વીએ શ્રાવકે અને શ્રાવિકાએ આત્મભાગ આપવા યથાશક્તિ સ્વાધિકારતઃ પ્રયત્ન કરે તે ખનવા ચેગ્ય છે, પરંતુ તેમાં વિશેષ કથ્ય એ છે કે જે જે અશે કષાયા ઘટશે, તે તે અંશે જૈનધમ અને જૈનમ માટે વિશેષ પ્રગતિનાં કાર્યોં કરી શકાશે, જૈનધમ અને મહાસંઘની સેવામાં આત્મભાગ આપનારાએએ મતભેદસહિષ્ણુતા નામના ગુણ ખીલવવા જોઇએ. ચતુર્વિધ મહાસ ધમાં ખાપરી ખાપરી મિત ન્યારી' ના ન્યાયે અનેક મતભે હાય એ સંભવિત છે. તેથી તે મતભેદ્યોને સહન કરીને સર્વની સાથે મળીને કાર્ય કરવાની આત્મશક્તિ પ્રગટાવવી જોઈએ. જે મતભેદને સહન કરી શકતે નથી તે અનેક મતભેદધારક મનુષ્યાની સાથે અમુક બાબતમાં ભેગા મળી કાર્ય કરવાને શકિતમાન થઈ શકતા નથી અને ઉલટું સમ્મેલનના બદલે વિષમતાનું ઉત્થાન કરી લાભને બદલે હાનિ પ્રાપ્ત કરી બેસે છે. મતસહિષ્ણુતાવાળા મનુષ્ય મતભેદે ઉદારભાવ રાખીને જૈનકામ અને જૈનધમની સેવામાં આગળ વધી આત્માન્નતિની સાથે મહાસંઘાન્નતિમાં આત્મભાગ અને આત્મભાગ સમર્પવા વિશેષતઃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117