________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બતમાં જ થશમાં થશે.
જે જે કઈ આવી સાર્વત્રિક જનસમાજ ભાવનાનું હિત ધારતા હોય, તેઓને મન-વાણ-કાયા અને ધનાદિકનું સ્વાર્પણ કરી તેમની આજ્ઞાઓને અનુસરી શુભમાં યથાશક્તિ યત્ન કરવામાં યદિ કઈ બાબતમાં પ્રતિપક્ષીઓ તરફથી હાર થાય તે પણ હિંમત ન હારતાં બમણું બળ વાપરીને જે જે અંશે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે અંશે વાત્મકલ્યાણને વિશ્વાસ ધારણ કરવો જોઈએ. આત્મશ્રદ્ધા ધારણ કરીને મહાસંધરૂપ વર્તાલાંતર્ગત લધુસંઘાટક ગચ્છાદિ વર્તુને ઉદાર વિચારાચારેએ સંબંધ આંધવાની સેવામાં સમય પરસમય સેવકના પ્રગતિ વિચારેના સારભાગને લેવાની સાથે વર્તમાન જમાનાની અનુકૂળતા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. અલ્પષ અને મહાલાભ દળ્યા સંપ્રતિ કર્તવ્ય કાર્યોમાં જે જે સુધારાઓ કરવાના હોય, તેને મહાસંઘાદિની સેવા કરવા અને તેમાં જેટલું બને તેટલે આત્મભોગ સમયે તથા સ્વાધિકાર સદેષ વા નિર્દોષ જે જે પ્રવૃત્તિ મહાસંઘ પ્રગતિ માટે કરવાની હોય તે તે આપત્તિકાળ અને અપવાદમાર્ગને લક્ષ્યમાં રાખીને મૂલપૂર્વની સર્વ પ્રકારની જાહેરજલાલીની પ્રાપ્તિ થાય એવું હદય આગળ દષ્ટિબિંદુ રાખીને કરવી કે જેથી પૂર્વાપર અવિરેધપણે પ્રગતિ-પ્રવૃત્તિ માર્ગ પ્રાપ્ત થઈ શકે.
ઉપર્યુકત ઉદાર વિચારાચાર કર્તવ્યશિક્ષા પ્રમાણે મહાસંઘની પ્રત્યેક વ્યકિત નહિ વર્તશે, તે ચાતુર્વ મહાસંઘની પ્રગતિના સ્થાને અવનતિ દેખાશે અને બ્રાહ્મણક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્ર વગેરે સર્વ મનુષ્યોમાં દેશકાળાનુયારે જૈન ધર્મનું વિશાળ જીવંતસ્વરૂપ મટી શકશે નહિ. સર્વગચ્છના પરસ્પર સંબંધના અભાવે તેમાં અવ્યવસ્થા વધતાં જંતુતીયમ જાગૃત થશે પણ જેઓ શાના રહપૂર્વક દેશકાલાનુસાર
For Private And Personal Use Only