Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) તત્પર થવું જોઈએ. ફ્ક્ત એક જૈનશાસનની ઉન્નતિ માટે વૈર ઝેર અને સામાન્ય મતભેદના વિરાધાને ભૂલી જવા જોઇએ. ભિન્નભિન્ન ગચ્છત્રાળા સાધુએ, સાર્થીઓ, ઉપાધ્યાય, પ્રવર્તી કે, અને આચામાં પરસ્પર સલાહ સપના કાલકરારે થાય તે પરસ્પર એક બીજાની જે નિંદા કરવામાં આવે છે તે અટકી જાય. ભિન્નભિન્ન ગચ્છ-સંઘાડાના સાધુઓ, સાત્રીએ પરસ્પર સલાહ સપ વિના ગમે તે ભેદ વા ઢોષ કાઢીને અન્ય ગચ્છીય સ`ઘાડાના સાધુઓની અને સાધ્વીઓની નિદા હેલના કરે છે અને તેએ પેાતાના આચારા અને વિચાર-માન્યતાએથી ભિન્ન જે જે સાધુએ છે તે તે સાધુએ નથી એવું ઠરાવવા અતા દોષાનું આરાપણુ કરીને તેના ફેલાવા કરે છે અને તેની તકરારાને જાહેર છાપાઓમાં ભક્ત શ્રાવકા તરફથી છપાવવામાં આવે છે,. તેનું પરિણામ એ આવે છે કે, “જૈન સાધુએ દેષીક વૈશી છે અને તે માનવા લાયક નથી” એવું સામાન્ય લેાકેા માની બેસે છે અને તેના હૃદયમાં જૈનસાધુએ પ્રતિ જે હલકી લાગણીના સંસ્કારો જાગે છે તે આભવ અને પરભવમાં પણ કાયમ રહે છે. જૈનશાસનની લઘુતા હેલના થવાથી જે વિદ્યમાન જૈના છે તેમાંથી કેટલાંકાની જૈનધમ પરથી રુચિ ઉડી જાય તે અન્ય ધર્મવાળાઓનું તા શું કહેવું ? જે લેાકા સાધુઓને માનતા નથી, તેઓને જૈન સાધુઓની પરસ્પરની જાહેર નિંદાથી આનંદ ઉપજે છે અન તેથી તેએ સાધુઓના અને સાધ્વીઓનાં ખંડનમાં ફાવી જાય છે. આ કાળમાં પરસ્પર ગચ્છ સ’ધાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં જે મતભેદની ચર્ચા ઉત્પન્ન થાય છે તે શાસ્ત્રાના પાઠ ઉપર અટકીને શાંત થતી નથી, પરંતુ સામાન્ય મતભેદની ચર્ચાનું પરિણામ હાલ તા પરસ્પર સાધુનાં દૃષા જોવાં અને ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117