Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) તેથી પ્રગતિને બદલે અગતિ થઈ છે, હજી આંખ ઉઘાડીને પરસ્પર એકબીજાની સાથે જનાઓથી કાયદાઓથી અંધાઈ–મળીને કાર્ય નહિ કરે તો ભવિષ્યમાં ભયંકર ખરાબ પરિણામ આવશે અને તેનું પાપ ખરેખર વર્તમાન-વિદ્યમાન સંઘના શિરે લાગશે. એક એકડાની સાથે બીજો એકડે મળે તે અગિયાર થાય. તાત્પર્ય એ છે કે બે એકડા સંપીને ભેગા થાય તે તેનું અગિયારગણું બળ પ્રવર્તે છે, તેમ જૈનાચાર્ય ઉદાર વિચારાચારથી પરસ્પર મળે અને સંઘનાં પરસ્પર કાર્યો કરવાની રોજનાઓ ઘડે, અને તે પેજના સાધુએ, સાઇવીએ, શ્રાવક અને શ્રાવિકાઓના બહુમતે પસાર થાય, અને તે ધાર્મિક પ્રગતિની યોજનાઓના કાયદાઓને પ્રભુની આજ્ઞાની પેઠે માન આપી આચાર્યો આદિ સર્વે સ્વાધિકાર પ્રમાણે વતે તે જેની પ્રગતિ થાય; અએવ જેનેએ જૈનાચાર્યોના અધિપતિ પણ નીચે તેવી જનાઓ ઘડાવવી જોઈએ. સાધુઓ અને સાઠવી એના ઉત્સર્ગ અને અપવાદથી આચાર અને વિચારના બંધારણે, આગમે અને પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી મળી આવે છે; દેશકાલાનુસારે શ્રી આનંદવિમલસૂરિના સમયમાં, શ્રીવિજય સેનસૂરિના સમયમાં અને શ્રી સત્યવિજયજી પન્યાસના સમયમાં સાધુઓ અને સાધવીઓના આચાર સંબંધી બોલરૂપ કેટલા નિયમો ઘડાયા છે. શ્રાવકે અને શ્રાવિકાઓના ધર્મવતનન બંધારણે આગમે અને ગ્રંથમાંથી મળી આવે છે. ચતુર્વિધ સંઘના બંધારણના કાયદાઓ કયા કયા છે તેની ફરીઆ વારંવાર થયા કરે છે. આગમ અને પૂર્વાચાર્યોએ રચેલ ગ્રંથમાંથી જે જે ચતુર્વિધ સંઘની વ્યવસ્થાના બંધારણે મળે પ્રગતિની એક સર્વે સ્વાચિન અધિકારી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117