________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ≠ )
પર'તુ તે આશયાને અવોધવા ગુરુગમપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. જૈનાચાÚને વિશ્વમાં જૈનધર્મ પ્રવર્તાવવાને અનેક રષ્ટિથી કાર્યાં કરવું પડે છે તેથી એક એક દૃષ્ટિ પ્રમાણે પ્રવતનાર ભિન્ન ભિન્ન અ'ગે અને ઉપાંગેએ આચાર્યાંની આજ્ઞાએમાં વિશ્વાસ ધારણુ કરીને તેને ઉદ્દેશપૂર્વક સમજવા પ્રયત્ન કરવા જોઇએ. -જૈન ધર્મના એક એક અંગ તથા ઉપાંગને પુષ્ટિ આપવાની વ્યવસ્થા તથા તેમાં કોઇ જાતના હાનિકારક સડા પેઠા હોય તે તેના નાશ કરવાની સુયુક્તિપૂર્વક વ્યવસ્થાના ઉપાયાને આચાએ જણાવવા પડે છે અને તે પ્રમાણે સર્વાંગોપાંગે ને --ત્ર્યવસ્થાપૂર્વક પ્રવર્તાવવા પડે છે અને તેની સાથે સ્વરક્ષાપુષ્ટિ અને -સ્વાસ્તિત્વનાં ખીન્નેને પ્રકટ કરવાં પડે છે. તત્સંબંધી ઉંડા વિચાર કરવામાં જેમ જેમ આવે છે, તેમ તેમ આચાર્યાંની અસ્તિતાની મહત્તા તથા તેઓની વિદ્યમાનતાની જરૂર એટલી બધી જણાય છે કે તત્સંબ’ધી કાર્દને તથા વિચારાને વરિત અમલમાં મૂકવા પડે છે. રાજ્યમાં જેટલી નૃપતિની આજ્ઞાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેટલી ધુરાજ્યમાં જૈનાચાય ની આવશ્યકતા -સ્વીકારવામાં આવે છે. રાજ્યના ઉપરી રાજાને રાજ્યમાં નીમ્યા વિના ચાલતું નથી, તેમ ધર્મરાજ્યમાં પશુ ધર્માચાર્ય વિના ક્ષમાત્ર ચાલી શકતુ નથી. રાજ્યમાં એક રાજાના મૃત્યુ બાદ તુર્ત અન્ય રાજાનીમવા પડે છે તેમ જૈનધર્મ જગતમાં પશુ એક આચાયના મૃત્યુબાદ અન્યાચાને સ્થાપન કર્યા વિના ચાલી શકતુ નથી. સેનાપતિની આજ્ઞાથી જેમ સૈન્ય પ્રવ્રુત્તિ કરે છે તેમ ધર્મ રાજ્યમાં ધર્માંચાર્યની આજ્ઞાથી જેને જો પ્રવૃત્તિ કરે છે તે તેએ સુવ્યવસ્થાયી જૈનધર્મરાજ્યની રક્ષા કરી શકે છે; અન્યથા જૈનાચાર્યની આજ્ઞા વિના ધર્મના
For Private And Personal Use Only