________________
134
નિરંજન પટેલ
SAMBODHI
ન્યાયરત્નમાં મણિકચ્છમિશ્રએ કથાના સામાન્ય લક્ષણનો વિચાર કર્યો છે. તેઓ કહે છે. વિં. થાત્વિમ્ ? કથા શું છે? સાધન તૂષાપ્રતિપાદ્ભવસ્થિતં વી ? – શું સાધન અને દૂષણનું પ્રતિપાદન કરનારું વાક્ય એટલે કથા કે પછી નિપ્રસ્થાનવત્વાક્યત્વે વા ? – નિગ્રહસ્થાનથી યુક્ત વાક્ય એટલે કથા. કે પછી મનુવાવેતરથાપનાવ રૂંવે સતિ ટૂષUવશ્ર્વવવિયત્વે વાા સ્થાપક અને દોષપૂર્ણવાક્ય અનુવાદતર વાક્ય એટલે કથા.૩ મણિકઠે આ લક્ષણો દોષવાળાં છે એમ બતાવ્યાં છે. જેમ કે, પ્રથમ લક્ષણમાં દોષ એ છે કે જે વાદકથામાં એક વાદી સાધનનું કથન કરે છે પરંતુ બીજો તેમાં કોઈ પ્રકારનો દોષ બતાવતો નથી તત્ત્વવુમુત્સા જ હોવાથી વાદમાં તે સંબધિત નથી.
બીજા લક્ષણનો વિચાર કરતાં મણિકષ્ઠ કહે છે પત્થવવેચત્વસૂત્રત્વ પ્રક્ષર ત્વહિનત્વાધ્યાયત્વ - ની જેમ “કથાત્વ જાતિ છે કથાનું સામાન્ય લક્ષણ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે કથાત્વ જાતિ કથાત્મક વાક્યના અન્તિમવર્ણમાં રહે છે કે તેના બધાં વર્ષોમાં પ્રથમપક્ષ સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે આવું માનીએ તો જ્યાં સુધી અંતિમવર્ણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી કથાત્વની પ્રાપ્તિ થશે નહીં અને જો તેના અભાવમાં કથાત્વની પ્રતીતિ થાય તો કથાત્મક વાક્યના પૂર્ણ વર્ગોનું જ્ઞાન ન હોવાથી કેવળ અંતિમ વર્ણોનું જ્ઞાન હોવાથી “કથાત્વની પ્રતીતિમાં આપત્તિ આવશે જે અનુભવ વિરુદ્ધ છે. બીજો પ્રશ્ન પણ અસ્વીકાર્ય છે. કારણ કે અનેક વ્યક્તિઓમાં રહેનારી જાતિની પ્રતીતિ એક વ્યક્તિમાત્રમાં પણ રહે છે. વાક્યમાંથી કોઈ એક વર્ણ માત્રનું જ્ઞાન થવા છતાં “કથાત્વના જ્ઞાનની આપત્તિ આવશે. હવે જો એમ કહેવામાં આવે કે કથાત્ કથાઘટક બધાં વર્ષોમાં રહેનારી વ્યાસજયવૃત્તિ જાતિ છે અને વ્યાસજ્યવૃત્તિ પદાર્થનું જ્ઞાન તેના બધાં આશ્રયોનું જ્ઞાન થતાં જન્મે છે. કથાને જાતિ માનવામાં સાંકર્ય દોષ આવે છે. જેમકે કથામાં પ્રયોજાયેલા “” શબ્દમાં “શત્વ છે. પરંતુ “કથાત્વ' નથી અને કથાના ઘટક અન્ય શબ્દમાં ‘દ'માં કથાત્વ છે પરંતુ “શત્વ નથી. પરંતુ શત્વ અને કથાત્ બન્ને કથાના ઘટક “શ’ શબ્દમાં રહે છે. પરંતુ શબ્દઃ નિત્ય: વાત્ ા વગેરે વર્ણ સમુદાયોમાં રહેનારું કથાવ એમાં નથી અને કથાવ કથાના “ર” શબ્દમાં છે પરંતુ “શત્વ’ નથી. ઉક્ત કથાના “શ” શબ્દમાં ‘શત્વ” અને “કથાત્વ' બન્ને છે.
આમ શત્વ કથાત્વમાં પરંપરાત્પત્તાભાવની સાથે રહેનારા બે ધર્મોમાં સામાનાધિકરણ્યરૂપ સાંકર્ય હોવાથી “કથાત્વને જાતિ માની શકાય નહીં કારણ કે ચેરમેહુર્વ સંરોથાડનસ્થિતિઃ |
પહાનિરસિમ્બન્યો નાતિવાથસંહ * સંકરને જાતિબાધક માનવામાં છે. તો પછી “કથાત્વને જાતિ કેવી રીતે માની શકાય? તેના જવાબમાં મણિકઠ કહે છે કથાત્વ જાતિ છે. કથા વાક્યના સંપૂર્ણ વર્ષોમાં રહે છે અને તેનું ગ્રહણ પૂર્વ-પૂર્વવર્ણોના નાશથી ઉત્પન્ન સંસ્કારથી શ્રોત્રેન્દ્રિય દ્વારા થાય છે. કહેવાનો આશય છે કે પૂર્વપૂર્વ વર્ગોનો નાશ થવાથી જયાં સુધી અંતિમવર્ણોનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી કથાત્વનું જ્ઞાન થતું નથી અને જ્યારે અંતિમવર્ણનું જ્ઞાન થયા પહેલાં “કથાત્વની પ્રતીતિ એવી રીતે થાય છે, જેવી રીતે અર્ધનિર્મિત ઘટમાં ઘટત્વની પ્રતીતિ થાય છે. પહેલાં બનેલા ઘટમાં ઘટત્વ એવું જ્ઞાન રહે છે. પરંતુ નૂતન ઘટ બનતી વખતે અધૂરી રચના વખતે પૂર્વાનુભવજન્ય સંસ્કારના બળે ‘ઘટત્વ'ની સ્મૃતિ થાય છે. અડધા બનાવેલા ઘટમાં ઘટત્વનું જ્ઞાન થાય છે પણ ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. ભ્રાન્તિને કારણે તે ચાક્ષુષ છે એમ સમજાય છે. તેમ કથાસ્થળમાં કથાઘટકના અંતિમ વર્ણનું જ્ઞાન થાય તે પહેલાં અધૂરા વાક્યથી