________________ 156 નીલાંજના શાહ SAMBODHI તે ઇચ્છાર્થક આપૂર્વક શાન ધાતુને સુક્ષ્માં ઉપધાહસ્વનો નિષેધ નહીં થાય. માટે ઉપધાર્વ થઈ શિશસત્ એવું રૂપ થશે. વર્ધમાન વગેરેના મત પ્રમાણે અનુદિત્ પાઠ કરવાથી વચ્ચે વિમાષા | સૂત્ર લાગુ નહિ પડે, માટે નિષ્ઠાનું રૂપ શાસિત: એવું ઇડાગમ વાળું થશે. આમ આ ઇચ્છાર્થક શાન ધાતુનો અનુદિત પાઠ કરવામાં વર્ધમાનને હરદત્ત, સમ્મતાકાર, ગર્ગ વગેરે વૈયાકરણોનું સમર્થન સાંપડે છે. 15. રાત્રે ક્ષેતિ . (પૃ.૩૪૩) वर्धमानश्च 'तु वृद्धिहिंसयोरदादौ स्मर्यते' इति / हरदत्तस्तु वृद्ध्यर्थत्वमभिधाय 'गत्यर्थ इत्येके, हिंसार्थ રૂત્યારે’ રૂતિ ! અદાદિગણના આ 4 ધાતુને લગતા એક સૂત્ર તુરસ્તુશમ્ ! (૭.૩.૯૫)નો અર્થ છે કે આ ધાતુઓથી પરમાં આવતા હલાદિ સાર્વધાતુકને વિકલ્પ રૂદ્ આગમ લાગે છે. સાયણે આ સૂત્રમાં આવતા તુ ધાતુના અર્થ વિશેના વર્ધમાન, હરદત્ત વગેરે વૈયાકરણોના મત આ ધાતુસૂત્રમાં દર્શાવ્યા છે. આ સૂત્ર પરની “કાશિકા'માં તેને સૌત્ર ધાતુ કહ્યો છે. ન્યાસકાર નોંધે છે વૃદ્ધયર્થ રૂટ્યા હિંસાથે રૂત્યારે, યસ્ય વ સુવિવેગવં મર્યત | ‘પદમ.” માં હરદત્તે કહ્યું છે કે તું એ સૌત્ર ધાતુ છે, તે વૃદ્ધયર્થ છે, પણ કેટલાક તેને ગત્યર્થ માને છે, તો બીજાઓ તેને હિંસાર્થક માને છે. સાયણ નોંધે છે કે બોધિન્યાસ નામના વૈયાકરણ તેના-વૃદ્ધિ, હિંસા અને ગતિ એ ત્રણ અર્થ દર્શાવે છે, જ્યારે વર્ધમાન સ્પષ્ટ કહે છે કે આ અદાદિ ધાતુ વૃક્યર્થ અને હિંસાર્થ છે. આ ધાતુ સૌત્ર ધાતુ છે અને તેનાં વ.કા.ના રૂપ સત્તૌતિ, રવીતિ થાય છે, પણ આ ધાતુ સંસ્કૃત સાહિત્યમાં ભાગ્યે જ પ્રયોજાયેલો જણાય છે, તેથી એના અર્થ વિશેના આ વિવિધ મત નોંધીને જ સંતોષ માનવો પડે. મોટાભાગના વૈયાકરણો વર્ધમાનની જેમ એને વૃદ્ધયર્થક અને હિંસાર્થક માને છે. ના નિદ્રાક્ષ 1 જાતિ (પૃ.૩૭૮) यत्तु कातन्त्रे, मतान्तरेणोक्तम् - 'इत्वदीर्घयोः अजीजागरत् इति भवति' तदप्येवं प्रत्युक्तम् / वृत्तिकारात्रेयवर्धमानादिभिरप्येतद् दूषितम् / સાયણ અદાદિ ગણના આ ધાતુસૂત્રમાં નાના તુક્કા નિમાં થતા બનનારત્ રૂપ વિશે ચર્ચા કરે છે. તેના અને વર્ધમાનના મતને સમજવા આ પ્રક્રિયા સમજવી જરૂરી છે H સર્વનિ વડનો (7.4.93) સૂત્રનો અર્થ એ છે કે વહુ (અદ્યતન ભૂતનો વિકરણ પ્રત્યય) પરમાં હોય, ત્યારે fમાં તેના અંગ-અભ્યાસને, જો તેના અંગના પ્રશ્નો લોપ ન થયો હોય તો અને લઘુ ધાત્વક્ષર પરમાં હોય તો, સન સમાન કાર્ય થાય છે. આ સૂત્રથી સન્વભાવ થવાથી 16,