________________
152
નીલાંજના શાહ
SAMBODHI
‘નિશાનનમ્ પાઠ આપી, તેનો અર્થ ‘દર્શન કરે છે. અહીં, આ ધાતુસૂત્રની બાબતમાં, તે ચાન્દ્ર વ્યાકરણને અનુસરતા જણાય છે. તે પરથી અનુમાન થઈ શકે કે તેમણે ચાન્દ્ર વ્યાકરણનો પણ અભ્યાસ કર્યો હશે.
ક્ષીરસ્વામી ‘ક્ષી.ત.” (પૃ.૧૧૬)માં “નિશાનેષુ' પાઠ આપી, તેનો અર્થ “ઉત્તેજન આપે છે અને પછી તેને વિશે આમ લખે છે: જ્ઞાવવોધને (રૂ.૩૮) રૂત્યયં તિરાવી મિતુ-સંજ્ઞાતિ પશુ, વિષ્ણુ વિજ્ઞપયામ્ પ્રાપતિ શાસ્ત્રમ્ ! આમ તે એમ દર્શાવે છે કે ક્યાદિ ધાતુ શો. “મારણ' વગેરે અર્થમાં મિતું થાય છે. અને જયારે એ અર્થ ન હોય ત્યારે જ્ઞાનના અર્થમાં રાખીને વિજ્ઞાપતિ વગેરે થાય.
સાયણે નોંધ્યા પ્રમાણે, શાકટાયન પણ વર્ધમાનની માફક નિશાપુ પાઠ આપી, “પ્રજ્ઞપતિ રમ્ -' એ ઉદાહરણ આપી, તેનો અર્થ તિક્ષ્મીવરતિ આપે છે. સાયણે એ પણ નોંધ્યું છે કે બોધિસત્ત્વકારે કહ્યું છે કે આ સૂત્રમાં, “નિશાનેષુ' પાઠની બાબતમાં પ્રાચીનો મિત્ત્વને સહન કરતા નથી, તેથી તે “નિશાનેષુ' પાઠને સ્વીકારતા નથી.
ઉપર્યુક્ત ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે સાયણ, જાસકાર, મૈત્રેય, કાશ્યપ વગેરે “નિશામપુ પાઠ સ્વીકારે છે, જ્યારે “નિશાનેષુ' પાઠ આપવાની બાબતમાં વર્ધમાનને ક્ષીરસ્વામી, ચાન્દ્ર વૈયાકરણ, હરદત્ત અને શાકટાયન વગેરેનું સમર્થન સાંપડે છે. ધ્વન શ ા ધ્વનયતિ (પૃ.૨૦૦)
अत्र भोज: 'दलिवलिस्खलिरणिध्वनित्रपिक्षपयश्च' इति पगाठ । तत्र ध्वनिवर्धमानानुसारेण પવિત:, દ્વતશ |
સાયણ ગ્વાદિગણના આ ધાતુનો પાઠ “áન’ કરે છે. આ ધાતુ ઘટાદિગણમાં આવેલો હોવાથી મિત્ત્વાર્થ માટે તેનો અહીં પાઠ કરવામાં આવ્યો છે તેમ પણ સાયણે સ્પષ્ટ કર્યું છે અને તેનું ઉદાહરણ ધ્વનતિ થઇટમ્ | આપ્યું છે. બીજે તેનું ધ્યાનયત રૂપ થાય છે તેમ જણાવ્યું છે અને ધ્વનનો અર્થ “અસ્પષ્ટ ઉચ્ચાર' થાય છે તેમ જણાવ્યું છે. સાયણે પ્રાતિશાખ્યને ટાંકીને કહ્યું છે કે અક્ષરવ્યનાનામુપલ્બિર્ધ્વનિઃ . આમ ધ્વન અને ધ્વનિઃ વચ્ચેના તફાવતનો પણ તેમણે ખ્યાલ આપ્યો છે.
ભોજે તેમના વ્યાકરણના ધાતુપાઠમાં તિવતિ...ધ્વનિત્રપક્ષપયશ – એ સૂત્રમાં વર્ધમાનને અનુસરીને “ધ્વનિઃ' શબ્દ આપ્યો છે. તેમ સાયણ આ ધાતુ પરની વૃત્તિમાં જણાવે છે તે પરથી કહી શકાય કે વર્ધમાન ભોજ પહેલાં થઈ ગયા હશે અને તે આ સૂત્રમાં ધ્વનિ પાઠ આપતા હશે.
ક્ષી.ત.” (પૃ.૧૨૧)માં થયું ન તન ધ્વન શક્કે સૂત્ર ગ્વાદિમાં મળે છે. મૈત્રેયના ધા.પ્ર.' (પૃ.૫૭)માં ધ્વન વન સૂત્ર મળે છે અને સિ.કી. (ભા.૩, પૃ.૧૧૯)માં પણ એમ જ પાઠ મળે છે. પુરુષકાર (પૃ.૮૪)માં જણાવ્યું છે કે મૈત્રેય જે દવન પાઠ આપે છે તેને ક્ષીરસ્વામી