________________
૩૦૪
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ નંદી કઠ્ઠાવણી નંદી સૂર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ. (ગુરુ પણ ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! (સમ્યકત્વ આરવાવણી) શ્રી બ્રહ્મવત (જે તપ હોય તે નામે બેલી) આવાવણી નંદીસૂત્ર કઢાવણી કાઉ૦ કરૂં? ઇછે. શ્રી બ્રહ્મવત...આરોવાવણી નંદીસૂત્ર કડૂઢાવણું કરેમિ કાઉસ્સગ્ગ) અન્નત્થ૦ એક લેગસ્ટ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ગ કરી, લેગસ કહે. ખમા ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુ–સાંભળે, શિષ્ય-ઈચ્છ. ગુરુ ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી ત્રણ વખત વાસક્ષેપ નાખી નિત્થારપારગ હહ ગુરુગુણહિં વુદ્ધિજજાહિ” કહે પછી જે પહેલા સમ્યકત્વ ન ઉચચર્યું હોય તે આદેશ મંગાવી પૃષ્ઠ ૯ મુજબ સમ્યકત્વ ઉશ્ચરાવવું.
પછી ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી શ્રી બ્રહ્મવ્રત, જ્ઞાનપંચમી તપ, રહિણી તપ, વીસસ્થાનક તપ, મૌન એકાદશી તપ ઉચ્ચરાજી. (જે જે વ્રત હોય તે તે વ્રતના નામ બેલી ફેમસર તે તે તેના આલાવા ઉશ્ચરાવવા.)
શ્રી બ્રહ્મચર્યને આલા. અહમ્ન ભંતે તુમ્હાણ સમી ઓરાલિયં ઉવિયભેયભિન્ન થલગ મેહુણું પચ્ચખામિ. ઈમ બંભરવયં ઉવસંપજજમિ. તત્ય દિવ્યં દુવિહં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org