Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir
View full book text
________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
એ જપતાં જાચે દુતિ દોષ વિકાર,
સુપેરે એ સમા ચૌદ પૂરવના સાર. ૪ જનમાંતર જાતાં જો પામે નવકાર,
તે પાતિક ગાલી પાસે સુર અવતાર; એ નવપદ સરીખા મન્ત્ર ન કોઇ સંસાર,
આ ભવ ને પરભવ સુખસંપત્તિ દાતાર. ૫ જીએ ભીલ ભીલડી રાજા રાણી થાય,
નવપદ મહિમાથી રાજસિહ મહારાય;
રાણી રત્નવતી બેઠુ પામ્યા છે સુરભાગ,
એક ભવ પછી લેશે શિવવધૂ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી મન્ત્ર ફૂલ્યા તત્કાલ,
ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાલ; શિવકુમરે જોગી સેાવન પુરિસા કીધ,
એમ એણે મત્ર કાજ ઘણાનાં સિદ્ધ. ૭
૪૩૧
એ દશ અધિકારે વીર જિનેસર ભાખ્યા,
આરાધન કેરા વિધિ જેણે ચિત્ત માંહિ રાખ્યા; તેણે પાપ પખાલી ભવ ભય દૂરે નાખ્યા,
જિન વિનય કરતા સુમતિ અમૃતરસ ચાખ્યા. ૮
(ઢાળ આઠમી)
સિદ્ધારથ રાય કુલ તિલેાએ, ત્રિશલા માત મલ્હાર તા; અનેિતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જયા જિન વીરજી એ. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2d0daf5d3c9b77e9cf093c931b04d59824e4579dbe691eae9012fa7107e7bc43.jpg)
Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476