Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 475
________________ ૪૪૦ શ્રી પ્રવજપા યે ગાદિ વિધિ સંગ્રહ હતી.' રાજાએ પૂછ્યું કે “તપાસ કેમ ન કરી? બાલચંદ્ર કહ્યું કે “આપને પ્રસાદ છે એટલે શું શોધવી હતી ?” - રાજાએ ગુણચંદ્રને તરવાર આપવા માંડી, ત્યારે તે લેતો નથી. કારણ પૂછતાં ગુણચંદ્ર કહ્યું કે “તરવાર ગઈ કાલે ઉતાવળમાં કંઈ પડી ગયેલી, તપાસ કરતાં ન મળી એટલેઅધિકરણનો દેષ મને ન લાગે તેથી સિરાવી દીધી હતી.” આ સાંભળી પિતાની તરવાર વાયા છતાં તપાસ ન કરી તેથી પ્રમાદી બાલચંદ્રને શિક્ષા કરી, ગુણચંદ્રને શિક્ષા તે ન કરી, ઉપરથી ગુણચંદ્રને શાબાશી આપી. વ્યા પ્રમાણે જીવ જન્માંતરોમાં શરીર, ઉપાધિ વગેરે વોસિરાવી ન હોય તે તેનાથી થતાં- આરંભ વગેરેના દેષને પાત્ર એ જીવ બને છે. માટે તે સંબંધીને અશુભકર્મબંધ ન થાય, તેથી તે બધાં સિરાવી દેવા જોઈએ. ઈતિ શ્રી પ્રવજ્યા ગાદિવિધિ સંગ્રહ સમાપ્ત. Jain Education International Jain Education International For Personal a Private Use only For Personal & Private Use Only www.jainelibrary.org wwwja

Loading...

Page Navigation
1 ... 473 474 475 476