Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir
View full book text
________________
ભા
૪૩૦
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ભાવ ભલે મન આણિએ, ચિત્ત આણિ ઠામ;
સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધન- સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય;
કર્મ આપ જે આચર્યો, ભેગવીએ સોય. ધન- ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણુ પુન્યનું કામ;
છાર ઉપર તે લીંપણું. ઝાંખર ચિતરામ. ધન૮ ભાવ ભલીપરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર. ઘનવ ૯
(ઢાળ સાતમી) હવે અવસર જાણું કરી સંલેખન સાર,
અણસણ આદરીયે પચ્ચખી ચારે આહાર; લલુતા સવી મૂકી છાંડી મમતા અંગ,
એ આતમ ખેલે સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધા આહાર અનંત નિઃશંક,
પણ તૃપ્તિ ન પામ્ય જીવ લાલચીયે રંક; દુલહે એ વલી વલી અણસણને પરિણામ,
એહથી પામીજે શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધન્નો શાલિભદ્ર ખાંધે મેઘ કુમાર,
અણસણ આરાધિ પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે કરી એક અવતાર,
આરાધન કેરે એ નવમો અધિકાર. ૩ દશમે અધિકાર મહામત્વ નવકાર,
મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/00b9c270d57a0cc73b7fa5fcd6ea12b3c304235996d297e904d7a98cdfc11341.jpg)
Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476