Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 468
________________ પુદ્ગલ વોસિરાવવાની વિધિ ૪૩૩ (ગ-તું અકલંકી રૂ૫ સફપી...પાર્શ્વનાથ લાવણી) દુષ્કૃત્યની ગહ કરું છું, સુકૃત્યની અનુમોદના; ધનધન દિવસ આજ તે મહારો, કરી ભાવે શ્રી જિન સેવના. ૧ ભભ ભમતાં મારા જીવે, જે જે અધિકરણો મૂક્યાં; તેહનો સંબંધ ત્રિવિધે છડું, શ્રી જિનવચન મન ભાવ્યાં. ૨ શ્રી અરિહંતજી પ્રભુજી પ્યારા, સિદ્ધ ભગવંત ભજુ ભાવે; ગુણવંતા સાધુનું શરણ, શ્રી જિનધર્મ ચિત્ત આવે. ૩ સર્વ જીને હું નમાવું, મુજને સહુ ખમજો રે; વિર ભાવને હું નવિ રાખું, સમતા ભાવને ધરજો રે. ૪ નિતનિત મૈત્રી ભાવના ભાવું, પ્રમેદ ભાવ મન આણી; મધ્યસ્થ કરુણા પ્રેમ-જંબૂની, નિત્યાનંદ ગુણ ખાણી. ૫ A (રાગ -ઉપરને). કલ્યાણ થાઓ સર્વ છાનું, દુઃખડાં કદીએ ન પાવે; એવી આશા હું નિત રાખું, મૈત્રી ભાવના દિલ આવે. ૧ પુણ્યતણે પ્રકાર અનેરા, પુણ્યફળ જે ભોગવતા; પ્રમોદ પામે તે દેખીને, શિવસુખડાં તે મેળવતા. ૨ દુઃખી જનેનાં દુઃખડાં દેખી, હદય જેનું દ્રવી જતું કરુણા ભાવના ભાવી જગમેં, જિનગુણ અમૃત પાન થતું. ૩ ન્યાયનીતિ સદાચારને મૂકી, અનાચાર જે આચરતે; સમજે નહિ સમજાવ્યા ત્યાં હું, મધ્યસ્થ ભાવે અનુસરત. ૪ ચાર ભાવના નિત્ય સમરતાં, જે ભવિચણ ઉરમાં ધરે, પ્રેમ-જંબુસૂરિશિષ્ય કહે એ, નિત્યાનંદ પદ શીધ્ર વરે. ૫ ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476