Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 449
________________ ૪૧૪ શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ 4 પાતા પાસે જ્ઞાન હાવા છતાં ચાગ્ય ગ્રાહક લેવા આવ્યે હાય છતાં નહિ આપવાની કલુષિત વૃત્તિ. • જ્ઞાનાંતરાય ’– જ્ઞાન ભણુતા હૈાય તેમને વિન્ન કરવું. જ્ઞાનાસાદન ’બીજો કોઇ જ્ઞાન આપતા હૈાય ત્યારે વાણી અને શરીરથી નિષેધ કરવા. • ઉપઘાત ? સાચી વાતને પણ પેતાની મતિમાં અયુક્ત ભાસવાથી તેમાં ઢાષા પ્રગટ કરવા. આ ઉપરાંત નિંદા, આશાતના, હીલના, નાશ કરવા,અવર્ણવાદ મેલવા વગેરે કરવાથી જીવને જ્ઞાનાવરણીય કમ મંધાય છે. ૨ દનાવરણીય-દન (ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન), દર્શનનાં સાધના (જિન-સાધુ આદિ)ના નાશ કરવા, નિંદા કરવી; અવર્ણવાદ હીલના વગેરે કરવાથી દનાવરણીયકમ ખંધાય છે. ૩ વેદનીય (અ) શાતાવેદનીય-પ્રાણીમાત્ર ઉપર અનુક’પા, વ્રત–ધારી ઉપર વિશેષભાવ, ધમ દૃષ્ટિથી ક્રોધાદિ ઢાષા શમાવવા, દેવપૂજા, ગુરુસેવા, સુપ્રાત્રદાન, ક્ષમા, સરાગસંયમ, દેશિવરતિ, અકામ નિર્જરા, અકામ તપ, મનની પવિત્રતા, ખાલ-વૃદ્ધ, ગ્લાન—તપસ્વી આદિની વૈયાવચ્ચ વગેરે કરવાથી શાતાવેદનીય બંધાય છે. (બ) અશાતાવેદનીય-બાહ્ય કે આંતરિક નિમિત્તથી થતી પીડા-દુ:ખ, શાક, સંતાપ, આક્રંદ, વધ, સંબંધીનું મરણુ થવાથી કરુણાજનક રુદન, ખીજા જીવાને મારવા, તાડન કરવું અથવા પાતે જ પેાતાનુ માથું કુટવું, છાતી Jain Education International For Personal & Private Use Only ' www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476