Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 462
________________ પુદ્ગલ વાસિરાવવાની વિધિ ૪૨૭ પીઠ્યા પ`ખી જીવ, પાડી પાસમાં, પેાપટ ઘાલ્યા પાંજરે એન્ડ્રુ એમ પંચેન્દ્રિય જીવ, જે મે દુહા, તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૩ (ઢાળ ત્રીજી) ક્રોધ લાભ ભય હાસ્યથીજી, મેલ્યાં વચન અસત્ય; કુડ કરી ધન પારકાંજી, લીધાં જેઠુ અદત્ત જિનજી મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે; જિનજી દેઈ સારું કાજ રે, જિનજી મિચ્છામિ દુક્કડ' આજ. દેવ મનુષ્ય તિર્યંચનાંજી, મૈથુન સેવ્યાં જેહ; વષયારસ લપષ્ટપણેજી, ઘણું વિડખ્યા દેહ રે. જિનજી૦ ૨ પરિગ્રહની મમતા કરીજી. ભવ ભવ મેલી આથ; જે છઠ્ઠાં તે તિહાં રહીજી, કેાઇ ન આવે સાથ રે. જિનજી૦ ૩ રચણી ભાજન જે કર્યાં છ, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યાં પ્રત્યક્ષ રે. જિનજી૦ ૪ વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચક્ખાણુ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણુ રે. જિનજી૦ ૫ ત્રણ હાલ આઠે દુહેજી, આલેચ્યા અતિચાર; શિવગતિ આરાધન તણેાજી, એ પહેલા અધિકાર રે. જિનજી૦ ૬ (ઢાળ ચેાથી) પંચ મહાવ્રત આદશ સાહેલડી રે, અથવા યેા વ્રત ખાર તે; યથાશક્તિ વ્રત આદરી સા॰, પાળા નિરતિચાર તા. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476