Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 436
________________ પુદ્ગલ વાસિરાવવાની વિધિ (૩) પૂર્વકૃતદુષ્કૃત્યાની નિંદા ચ્છિત્તતમ ધેણ, અરિહંતાસુ અવગ્નવયણું જ, અન્નાણેણુ વિરહયં, ઇણ્ડુિં ગરિહામિત પાવ. ૧ "I સુઅધમ્મસ ધસાહુણુ, પાત્ર પડિણિઅયાઇ જ રહ્યું; અનેસુ અ પાવેસુ, ઇણ્ડિં ગરિહામિ ત પાવ. ૨ અનેસુ અ વેસુ મિત્તીકરુણાગાયરસ કય; પરિઆવણાઈ દુકખ, ઇણ્ડિં ગરિહામિ ત પાત્ર. ૩ જ મયકાઐહિં, કયકારિઅઅણુમહિ આયરિય; ધમ્મવિદ્ધમસુદ્ધ, સવ્વ રિહામ તપાવ ૪૦૧ "" Jain Education International અ—ગાઢ મિથ્યાત્વરૂપ અધકારથી અંધ બનીને, શ્રી અરિહંત આદિ ઉપકારી મહાપુરુષના જે અવર્ણવાદ મે કર્યો હેાય તે તથા અજ્ઞાનતાથી આચરેલા તે સવ પાપકાર્યાની હું અત્યારે નિંદા-ગાઁ કરૂં છું. ૧ શ્રી શ્રુતધમ, સંધ અને સાધુઓને વિષે વિરાધીપણાદિકનું મેં જે પાપ કર્યું હોય, તથા જે કાઈ પાપ મારાથી થયેલાં હાય તે પાપાની હું નિંદા કરૂં છું. ૨ For Personal & Private Use Only ४ વળી મંત્રી. કરૂણા પ્રમાદ અને માધ્યસ્થને લાયક એવા અન્ય જીવેને પરિતાપ સફ્લેશ આફ્રિ ઉપજાવવા પૂર્વક જે કાંઈ દુઃખ આપ્યું હાય, તે સર્વ દુષ્કૃતાને હવે હું ગહું છું. ૩ * www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476