________________
પુદ્ગલ વાસિરાવવાની વિધિ
(૩) પૂર્વકૃતદુષ્કૃત્યાની નિંદા ચ્છિત્તતમ ધેણ, અરિહંતાસુ અવગ્નવયણું જ, અન્નાણેણુ વિરહયં, ઇણ્ડુિં ગરિહામિત પાવ. ૧
"I
સુઅધમ્મસ ધસાહુણુ, પાત્ર પડિણિઅયાઇ જ રહ્યું; અનેસુ અ પાવેસુ, ઇણ્ડિં ગરિહામિ ત પાવ. ૨ અનેસુ અ વેસુ મિત્તીકરુણાગાયરસ કય; પરિઆવણાઈ દુકખ, ઇણ્ડિં ગરિહામિ ત પાત્ર. ૩ જ મયકાઐહિં, કયકારિઅઅણુમહિ આયરિય; ધમ્મવિદ્ધમસુદ્ધ, સવ્વ રિહામ તપાવ
૪૦૧
""
Jain Education International
અ—ગાઢ મિથ્યાત્વરૂપ અધકારથી અંધ બનીને, શ્રી અરિહંત આદિ ઉપકારી મહાપુરુષના જે અવર્ણવાદ મે કર્યો હેાય તે તથા અજ્ઞાનતાથી આચરેલા તે સવ પાપકાર્યાની હું અત્યારે નિંદા-ગાઁ કરૂં છું. ૧
શ્રી શ્રુતધમ, સંધ અને સાધુઓને વિષે વિરાધીપણાદિકનું મેં જે પાપ કર્યું હોય, તથા જે કાઈ પાપ મારાથી થયેલાં હાય તે પાપાની હું નિંદા કરૂં છું. ૨
For Personal & Private Use Only
४
વળી મંત્રી. કરૂણા પ્રમાદ અને માધ્યસ્થને લાયક એવા અન્ય જીવેને પરિતાપ સફ્લેશ આફ્રિ ઉપજાવવા પૂર્વક જે કાંઈ દુઃખ આપ્યું હાય, તે સર્વ દુષ્કૃતાને હવે હું ગહું છું. ૩
*
www.jainelibrary.org