Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 438
________________ પુદ્ગલ વોસિરાવવાની વિધિ ૪૦૩ જે કાંઈ સુકૃત ત્રણે કાલમાં મન-વચન અને કાયાથી કરવા, કરાવવા કે અનુમોદન દ્વારા થતું હોય તે સર્વે પ્રકારના સુકૃતની હું અનુમોદના કરું .” ૫-૬-૭. ચઉગે જિણધર્મો, ન કએ ચરિંગસરણમવિ અન કર્યા ચરિંગભવુ છે, ન કએ હારિઓ જમ્મો. ૮ એગોહં નત્યિ મે કોઈ, નાહમનસ્ય કરસઈ; એવં અદાણ મણસો, અપ્રાણ-સાસઈ. ૯ એગે મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવે સંજોગલકૂખણા. ૧૦ આયા હુ મહં નાણે, આયા મે દંસણે ચરિત્ત ય; આયા પચ્ચખાણે, આયા મે સંજમે જેગે. ૧૧ એગો વચ્ચઈ છે, એગો ચેવુવવજજઈ; એગસ ચેવ મરણું, એગો સિજઝઈ નીરઓ.” ૧૨ – જેઓએ મનુષ્યભવને પામવા છતાં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારને શ્રી જિનકથિત ધમ ન કર્યો, અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મનું શરણ ન કર્યું તથા નારક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિ સ્વરૂપ સંસારને ક્ષય થાય તેવી આરાધના ન કરી, તે તેઓને મનુષ્ય જન્મ નિષ્ફળ જાણુ. ૮. “એકલો છું, મારું કઈ નથી” આ પ્રમાણે અદીન મનથી આત્માનું અનુશાસન કરે. ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476